Western Times News

Gujarati News

માથાભારે શખ્સોના આતંકથી સ્થાનિક નાગરીકોમાં ફફડાટ અમદાવાદ : અમદાવાદ શહેરમાં ગુનાખોરી અટકાવવા માટે પોલીસતંત્ર હાઈએલર્ટ પર છે. પરંતુ બીજી બાજુ...

સીલીંગ કે હરાજીની ધમકી વિના જ પ્રોપર્ટી ટેક્ષની આવકમાં થયેલો વધારો પ્રશંસનીય હોવાની ચર્ચા (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : મ્યુનિસિપલ પ્રોપર્ટી...

વસ્ત્રાપુર પોલીસે તપાસ હાથ ધરી અમદાવાદ : તાજેતરમાં જ એક વ્યક્તિને  ઈન્સ્યોરન્સ પોલીસી લઈને તેની સામે મોટું વળતર આપવાની લાલચ આપી...

અમદાવાદ : ચીલઝડપ કરતાં તસ્કરોએ શહેરમાં તરખાટ ફેલાવ્યો છે. આ સ્થિતિમાં ગઇકાલે મણીનગર વિસ્તારમાં એક યુવાનનાં હાથમાંથી મોબાઈલ ખેંચવાનું બે...

બુલંદ શહેરમાં 15 ફૂટ ઉંડા ખાડામાંથી બાળકને બચાવ્યા બાદ બે અઠવાડિયા પહેલા ઉત્તર પ્રદેશ પોલીસે તેને બાળકીને એઈમ્સ હોસ્પિટલ નવી...

પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના હેઠળ -ગુજરાત રાજ્યમાં કુલ ૩.૬૦ લાખ શ્રમયોગીઓને આ યોજના અંતર્ગત સમાવી લેવાયા પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના...

રાજ્યની છ વિધાનસભા સીટની પેટાચૂંટણીને લઇ રાજકીય ગરમી ચરમસીમા પર પહોંચી અમદાવાદ, ગુજરાતની છ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીને લઇને ભાજપ અને...

ટ્રાફિક નિયમોને લઇને ઉદાસીન રહેનાર લોકો સામે તવાઈ અમદાવાદ,  અમદાવાદ શહેરમાં પણ ટ્રાફિક નિયમોને લઇને ભારે હોબાળો મચેલો છે. અલબત્ત...

અમદાવાદ,  પાલીતાણાથી કૃષ્ણનગર તરફ જતી એસટી બસ ધંધુકા નજીક રોયલ એન્ફિલ્ડ સાથે ટકરાતાં બહુ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કૂતરાને બચાવવા...

(સંપૂર્ણ સમાચાર સેવા) નવીદિલ્હી, અયોધ્યા મામલામાં ચાલી રહેલી છેલ્લી સુનાવણીના દિવસે મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવન દ્વારા નક્શો ફાડી નાંખવાને...

મોદીના નેતૃત્વમાં દુનિયાભરમાં ભારતની પ્રતિષ્ઠા વધી છે- રૂપાણી અમદાવાદ, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી-૨૦૧૯ અંતર્ગત લુણાવાડા ઈન્દિરા મેદાન ખાતે...

વોટ બેંકની રાજનીતિ પર કોંગ્રેસે ધ્યાન આપ્યુંઃ ગરીબોના પાયાના પ્રાણ પ્રશ્નોની કોંગ્રેસે ક્યારે પણ ચિંતા કરી નથી અમદાવાદ, પ્રદેશ ભાજપા...

અમદાવાદ,  એશિયાટીક સિંહોનું ઘર ગણાતું સાસણ ખાતે સિંહોનું વેકેશન પૂર્ણ થતાં આજે વહેલી સવારે પ્રવાસીઓ મોટી સંખ્યામાં સિંહ દર્શન માટે...

અમદાવાદ, અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશનના હેલ્થ વિભાગ સંચાલિત અમરાઈવાડી, ખોખરા, નોબલનગર, રાણીપ અને જાધપુર એમ કુલ પાંચ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ભારત...

અયોધ્યા, અયોધ્યા કેસમાં સુનાવણી સંપન્ન થયા બાદ સુપ્રીમકોર્ટ જ્યારે કોઇ પણ સમયે બાબરી મસ્જિદ-રામજન્મ ભૂમિ દાવા પર પોતાનો ચુકાદો આપનાર...

નવી દિલ્હી, ખાસ અદાલતે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને પૂર્વ નાણાંપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમનની પુછપરછ કરવા અને તેમની ધરપકડ કરવા...

લખનૌ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિરોધ પક્ષો પર નિશાન સાંધતા કહ્યું કે દેશમાં ફતવાની રાજનીતિ હવે ચાલશે નહીં,અને દેશ બંધારણથી ચાલશે.મુખ્યમંત્રી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.