મોદી સરકારના પ્રથમ કાર્યકાળ સમયે વિદેશ પ્રધાન રહેલા સુષ્મા સ્વરાજની કામગીરી સૌ કોઈ યાદ કરી રહ્યા છે. તેઓએ વિદેશ પ્રધાન...
નવી દિલ્હી: પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજનું મંગળવારે રાતે નિધન થઈ ગયું છે. તેમને છાતીમાં દુખાવા પછી એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં...
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીના સીનિયર નેતા અને ભારતના પૂર્વ મુખ્યમંત્રી સુષમા સ્વરાજનું 67 વર્ષની વયે નિધન થઈ ગયું છે. મંગળવારે...
સિદ્ધિ બદલ ગુજરાત પ્રદેશ ભાજપના નેતા અને આગેવાનો દ્વારા કમલેશભાઇને શુભેચ્છા તેમજ અભિનંદન પાઠવાયા અમદાવાદ, યોગમાતા અને મહાયોગ ફાઉન્ડેશન દ્વારા...
રોડ સેફ્ટીને લઇને હજુ પણ લોકોને જાગૃત થવાની જરૂર અમદાવાદ, રોડ સેફ્ટી અને માર્ગ અકસ્માત નિવારણ માટે અને ખાસ કરીને...
શ્રી સોમનાથ મંદિર ખાતે શ્રાવણ સુદ છઠના દિવસે કેસરી પુષ્પોનો શૃંગાર કરવામાં આવેલ જેમાં 151 કિલ્લો પુષ્પોનો શૃંગાર કરવામાં આવેલ.
મંગળવારના રોજ સાંજે ૦૬.૦૦ કલાકે કર્ણાવતી મહાનગર ભાજપા દ્વારા માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માન.કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં...
અમદાવાદ, અમદાવાદ અને સાણંદ ખાતે કલબ અને રિસોર્ટ ક્ષેત્રે બહુ ઉમદા સુવિધાઓ આપી ટૂંકાગાળામાં લોકપ્રિયતા હાંસલ કરનાર વ્હીસલીંગ મિડોઝ કલબ...
નવી દિલ્હી: ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ બિલ લોકસભામાં પાસ થઇ ગયું...
નડિયાદ, નડિયાદમાં શનિવારે પડેલા ભારે વરસાદને કારણે પીજ રોડ પર રાજીવનગરમાં રહેતા રાજુભાઇ ટપુભાઇ દેવીપુજકની દિકરી રોમાબેન રાજુભાઇ દેવીપુજક, ઉ.વ.૧૧...
(પ્રતિનિધિ)નડિયાદ, પાટણ જિલ્લાના સિદ્ધપુરથી મહુધા તાલુકાના મીનાવાડામાં દશામાનાં મંદિરે દર્શન કરવા આવેલ ઠાકોર પરિવારની ઈકો ગાડી ચોરી કરી ભાગેલાં બે...
મુંબઇ, અભિનેતા રિતિક રોશન અને ટાઇગર શ્રોફ અભિનિત ધ વોર ફિલ્મને લઇને ઉત્સુકતા વધી ગઇ છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ...
મુંબઇ, કાર્તિક આર્યન અને અનન્યા પાન્ડે અભિનિત પતિ, પત્નિ ઔર વો ફિલ્મ હવે છટ્ઠી ડિસેમ્બરના દિવસે રજૂ કરવામાં આવનાર છે....
અમદાવાદ, ઔરંગાબાદ ઇન્ડસ્ટ્રિયલ ટાઉનશિપ લિમિટેડે ભારતનાં પ્રથમ ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રિયલ સ્માર્ટ સિટી - ઓરિક (ઔરંગાબાદ ઇન્ડસ્ટ્રિયલ સિટી)માં વિવિધ તકો, ફાયદા અને...
ગાંધીનગર, ન્યુટ્રિશન પ્રદર્શન માટેના મુખ્ય અતિથિ તરીકે યુનિવર્સિટી ના પ્રોવોસ્ટ ડો.બાલા ભાસ્કરન, એકેડેમિક ડિરેક્ટર ડો.ડી.જે.શાહ અને શ્રી હિરેન કડીકર અને...
(વિરલ રાણા, ભરૂચ) નર્મદા ડેમની ઊંચાઈ વધારીને ૧૩૮ કરાયા બાદ છેલ્લા ૬ વર્ષમાં એકપણ વખત ડેમ ઓવરફ્લો થયો નથી કે...
મેષ : સોમવાર દિવસનો પૂર્વાધ ચિંતામાં અને ઉતરાર્ધ આનંદમાં પસાર થશે. મંગળવાર જમીન મકાન તેમજ શૈક્ષણીક કામોમાં લાભ થાય. બુધવાર...
જમ્મુ-કાશ્મીર અંગે કેન્દ્ર સરકારના મોટા નિર્ણય બાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનો પ્રતિભાવ પહેલીવાર આવ્યો છે. આ બાબતે રાહુલે મંગળવારે કહ્યું...
કેન્દ્રમાં મોદીના નેતૃત્વમાં પ્રચંડ બહુમતિની સાથે સરકાર બન્યા બાદ એવા બધા કાનુનો બનશે જેની દેશને જરૂર છે નવી દિલ્હી, જમ્મુ...
નર્મદા નદી માં નવા નીર આવતા માછીમારો પોતાની બોટ સાથે માછીમારી ઉત્સુકતા સાથે બોટ માં માછીમારી ની જાળ બનાવતા નજરે...
જમ્મુ-કાશ્મીરમાં મહત્ત્વપૂર્ણ કામગીરી કરવા માટે કેન્દ્ર સરકાર સતર્ક બની : લોકસભામાં આજે બિલ પસાર થતાં જ સરકાર મહત્ત્વપૂર્ણ નિર્ણય લેશેઃ...
નવીદિલ્હી : જમ્મુ-કાશ્મીર મુદ્દે મહત્વપૂર્ણ બિલ રાજ્યસભામાંથી પસાર થઈ જતાં હવે કેન્દ્ર સરકાર એકશનમાં આવી ગઈ છે. સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં સ્વતંત્રતા...
છેલ્લા એક વર્ષથી પતિ પત્ની સાથે ઝઘડા કરી મારામારી કરતો (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : મહીલા તથા યુવતીઓ ઉપર અત્યાચારની ઘટનાઓ...
કીમ કોસંબા વચ્ચે ટ્રેક પર પાણી ફરી વળતા અમદાવાદ-મુંબઈ વચ્ચે રેલવે વ્યવહાર ઠપઃ ૯ ટ્રેનો રદઃ આગામી પાંચ દિવસોમાં...
લાંભા વોર્ડમાં ચિકનગુનિયાના દસ કેસઃગોતામાં ડેન્ગ્યુના ૧૩ કેસ નોંધાયા (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : સ્માર્ટ સીટી અમદાવાદમાં પાણીજન્ય રોગચાળાની સાથે સાથે...