Western Times News

Gujarati News

આશ્રમમાંથી લાપતા નંદીતાની સઘન શોધખોળ અમદાવાદ: છેલ્લાં ચાર દિવસથી અમદાવાદ શહેરનાં હાથીજણ વિસ્તારમાં આવેલાં નિત્યાનંદનો આશ્રમ વિવાદમાં સપડાયેલો છે. જેનાં...

પોકેટકોપ એપ્લીકેશન મારફતે વેરિફિકેશન  લોકોને દબાણ કરી પોલીસ સ્ટેશન બોલાવાતા હોવાની અનેક ફરીયાદો (એજન્સી) અમદાવાદ, નાગરીકોને પાસપોર્ટ વેરિફિકેશન માટે પોલીસ...

અમદાવાદ: પ્રદેશ ભાજપા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં ‘‘મન મે બાપુ’’ ના ભાવ સાથે ગાંધીજીના...

મુંબઈ: મહારાષ્ટ્રમાં એનસીપી, કોંગ્રેસ અને શિવસેના વચ્ચે યોજાયેલી બેઠક બાદ સરકાર રચવાની કવાયત ચાલી રહી છે ત્યારે રિપÂબ્લકન પાર્ટી ઓફ ...

અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલના  પ્રારંભ પ્રસંગે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, સાહિત્ય સમાજનું એક...

નવીદિલ્હી,  એર ઇન્ડિયાના વેચાણ માટેની પ્રક્રિયાને માર્ચ ૨૦૨૦ સુધી સમેટી લેવામાં આવશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા આ અંગેની વાત...

નવેમ્બરના ત્રીજા રવિવારે માર્ગ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની યાદમાં કાર્યક્રમો થાય છેઃ જાગૃત્તિનો મુખ્ય ઉદ્દેશ્ય અમદાવાદ,  વર્ષ ૨૦૧૯ના પ્રથમ ૩૧૩...

હજારો શ્રદ્ધાળુ માટે મહાપ્રસાદ-ભંડારાનું આયોજન કરાયું અમદાવાદ,  સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મંદિર ખાતે તા.૭મી નવેમ્બરથી ભવ્ય કળશ શોભાયાત્રા સાથે ૧૦૮ કુંડી...

બેંગ્લોર, ભારતમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટાઇટન હાઉસની વોચ બ્રાન્ડ સોનાટાએ હાઇબ્રિડ સ્માર્ચવોચ – સ્ટ્રાઇડની વિસ્તૃત રેન્જ સાથે સ્માર્ટ વેરેબલ્સ...

ભરૂચ : ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી નજીકના  જી.એમ.ડી.સી સંચાલિત લીગનાઈટ પ્રોજેક્ટ ની ગુજરાત વિધાનસભાની અનુસુચિત જનજાતિ કલ્યાણ સમિતિએ મુલાકાત...

 ગુજરાત-રાજસ્થાનને અડીને આવેલા ઉંડવા પાસેથી  પીકઅપ ડાલામાં પશુઓ ભરી કતલખાને લઈ જવાઈ રહ્યા હોવાની બાતમી મળતા મેઘરજ પોલીસે નાકાબંધી કરી...

મોડાસા: મોડાસા ના આંગણે નવનિર્મિત બી.એ.પી.એસ.સ્વામિનારાયણ મંદિરે મૂર્તિ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ શરૂ થયો છે. મોડાસા બાયપાસ રોડ પર આવેલ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ...

મુંબઇ, ભારતની સૌથી વિશ્વાસુ લોકિંગ સોલ્યુશન્સ બ્રાન્ડ ગોદરેજ લોક્સે ફ્રી હોમ સેફ્ટી એસેસમેન્ટ પ્રોગ્રામ લોંચ કર્યો હતો, જેના દ્વારા નાગરિકો...

નવી દિલ્હી, ગોવામાં ભારતીય નૌસેનાનુ મિગ 29 કે ફાઈટર જેટ દુર્ઘટનાગ્રસ્ત થયુ છે. આ વિમાને ઉડાન ભરી તેની ગણતરીની મિનિટોમાં...

નવીદિલ્હી, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને આયકર ન્યાયાધિકરણથી આંચકો લાગી શકે છે ન્યાયાધિકરણે યંગ ઇન્ડિયાને ચેરિટેબલ ટ્રસ્ટ બતાવવાના...

નવીદિલ્હી, રજત શર્માએ તમામને આશ્ચર્યચકિત કરતા દિલ્હી એંડ ડિસ્ટ્રિકટ ક્રિકેટ એસોસિએશન (ડીડીસીએ)ના અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી દીધુ છે.આ માહિચી ડીડીસીએએ...

કોલકાતા, નોટબંધીના ત્રણ વર્ષ પૂર્ણ થઇ ચુક્યા છે. મોદી સરકારના નોટબંધીના પગલાના પરિણામ સ્વરુપે દેશમાં સોનાની માંગમાં ૨૫ ટકાનો ઘટાડો...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.