ગાંધીનગર, રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું મતદાન આજે યોજાયુ હતું ત્યારે કેટલાક ગામોના મતદારોએ પક્ષ અને નેતાઓની નબળી કામગીરીને લઇ મતદારોએ...
Search Results for: સોમનાથ
ગીરસોમનાથ, રાજ્યના અનેક ગામોમાં આજે મતદાન બહિષ્કારની ઘટનાઓ સામે આવી છે. ઠેરઠેર લોકોએ મતદાનનો બહિષ્કાર કરી અને પોતાનો રોષ ઠાલવ્યો...
અમદાવાદ, શહેરના આર્કિટેકટ જયેશ હરિયાણીને American Institute of Architects દ્વારા ફેલોશિપ આપવામા આવી હતી. આ પુરસ્કાર અમેરિકન ઈન્સ્ટીટ્યુટ ઓફ આર્કિટેકસ...
નવીદિલ્હી: ભારતમાં અત્યાર સુધીમાં કુલ ૧,૧૭,૪૫,૫૫૨ લોકોને કોવિડ વેક્સીન આપવામાં આવી ચૂકી છે. બીજી તરફ, મંગળવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા...
ગીરસોમનાથ: ગીર સોમનાથ જિલ્લાના કોડિનાર તાલુકામાં આવેલા છાછર ગામે ગત રાત્રે ચોક્કસ કોમનાં ટોળા દ્વારા આરએસએસનાં ૫ જેટલા કાર્યકરો પર...
ગાંધીનગર: રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બે તબક્કામાં યોજવામાં આવશે. આગામી ૨૧ ફેબ્રુઆરી રોજ ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને...
ગીરસોમનાથ: ચાલુ વર્ષે ઊનાળાની શરૂઆત પહેલાં જ કેસર કેરીની મીઠાસને ગ્રહણ લાગ્યું છે. કેસર કેરીના રસિયાઓ માટે ગીરમાં આવેલા કેસર...
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની શ્રીરામ જન્મભૂમિ મંદિર નિધિ સમર્પણ કાર્યક્રમમાં પ્રેરક ઉપસ્થિતિ મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના સદગુરુ સંત...
ગીરસોમનાથ: એક એવું ગામ જ્યાં સંભળાય છે તો બસ ગામની મહિલાઓની વેદના અને રુદન. આંખોમાંથી વહેતા આસું અને શહેર પર...
નવીદિલ્હી, ભારતમાં એક તરફ કોરોના વેક્સીન અભિયાન સક્રિયતાથી ચાલી રહ્યું છે તો બીજી તરફ કોરોનાના એક્ટિવ કેસો પણ દોઢ લાખથી...
નવીદિલ્હી, ભારતમાં અત્યાર સુધીમાં કુલ ૫૮,૧૨,૩૬૨ લોકોને કોવિડ વેક્સીન આપવામાં આવી ચૂકી છે. બીજી તરફ, સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા...
રાજકોટ: બુધવારે એક સિંહબાળ ઈજાગ્રસ્ત હાલતમાં ટ્રેપમાં ફસાયેલું મળી આવતા ગુજરાતનું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ગેરકાયદે સિંહના શિકારની આશંકાએ દોડતું થઈ ગયું...
અમદાવાદ: પ્રજાસત્તાક દિને અમદાવાદ પૂર્વમાં મણિનગરમાં થયેલા એક અકસ્માતે બધાને હચમાવી નાખ્યા. અહીં ટ્રેનની એડફેટે એક વિદ્યાર્થીના મોતનો ચકચારી બનાવ...
કેન્દ્રીય બજેટ ૨૦૨૧-૨૨ પ્રથમવાર ડિજિટલ મળશે-પારંપરિક હલવા સેરેમની સાથે પહેલી ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટના ડોક્યુમેન્ટ્સનું સંકલન શરૂ થઈ ગયું છે...
ગીર-સોમનાથ: વેરાવળના કાજલી ગામ ખાતે પોલીસની ર્નિદયતાને કારણે એક મહિલાએ જીવ ગુમાવ્યાનો આક્ષેપ પરિવારે લગાવ્યો છે. જે બાદમાં પરિવાર મૃતદેહ...
નવીદિલ્હી, ભારતમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. આજે જાહેર થયેલા આંકડાઓ મુજબ, ગત વર્ષ ૧૬ જૂન બાદ...
ભારતભરમાં આવા ગુના આચર્યાની કબુલાતથી પોલીસ પણ ચોંકી (પ્રતિનિધિ) અમદાવાદ, લગ્નવાંચ્છુક યુવતી અને તેમના પરીવારો યોગ્ય મુરતિયા શોધવા માટે મેટ્રીમોનિયલ...
નવીદિલ્હી, ભારતમાં કોરોના વેક્સીનેશન અભિયાન આગળ ધપી રહ્યું છે અને બીજી તરફ સંક્રમિત લોકોની સંખ્યા પણ ઘટાડો નોંધાઈ રહ્યો હોવાથી...
એક ભારત શ્રેષ્ઠ ભારતના પ્રણેતા સરદાર સાહેબનું સ્વપ્ન વડાપ્રધાનએ પૂર્ણ કર્યું છે : ચૈતન્ય શંભુ મહારાજ
એક ભારત-શ્રેષ્ઠ ભારતની થીમની સાથોસાથ હવે સર્વશ્રેષ્ઠ ભારત માટે સહુએ સંકલ્પબધ્ધ થઇને ભારતને વધુ વિકાસના પંથે લઇ જઇએ -પ્રવાસી ઉવાચ...
કંપનીનો ચોકીદાર જ મુખ્ય સુત્રધાર નીકળ્યો (પ્રતિનિધિ) અમદાવાદ, શહેરમાં લુંટનો સીલસીલો યથાવત રહેતા શુક્રવારે રાત્રે ચાંગોદરની એક કંપનીમાંથી રૂપિયા ૪૪...
ગીર-સોમનાથ: દીવના દરિયામાં ડોલ્ફિનનું એક ઝુંડે પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. કેન્દ્ર શાસિત પ્રદેશ અને પ્રવાસન સ્થળ દીવમાં આવેલો ઘોઘલા...
નવી દિલ્હી: અંતરિક્ષ વિભાગના સચિવ કે.સિવનનો કાર્યકાળ ૧૪ જાન્યુઆરી ૨૦૨૨ સુધી વધારવામાં આવ્યો છે. મિનિસ્ટ્રી ઓફ પર્સોનેલ તરફથી બુધવારે જાહેર...
ભાવનગરના તળાજા તથા મહુવા , અમરેલીના રાજુલા અને જાફરાબાદ તથા ગીર સોમનાથ જિલ્લાના ઉના અને કોડીનાર તાલુકા જૂન-૨૦૨૨ સુધી વોટર...
ગાંધીનગર, જમીન પર ગેરકાયદે કબજાે કરીને હડપ કરી જનારા ભૂમાફિયાઓ સામે રાજ્ય સરકારે કાયદાનું શસ્ત્ર ઉગામ્યું છે. જેને અનુલક્ષીને બુધવારે...
ગાંધીનગર, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૧૧૧૫ નવા કેસ નોંધાયા છે. સૌથી વધુ ચિંતાજનક સ્થિતિ અમદાવાદની છે. અમદાવાદમાં કેસમાં...