Western Times News

Gujarati News

Search Results for: સોમનાથ

અમદાવાદ: વરસાદને લઇ રાજ્ય માટે સારા સમાચાર આવ્યા છે. આજે બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા બનશે જેનાથી ગુજરાતમાં સારા પ્રમાણમાં...

અમદાવાદ, શહેર ક્રાઈમબ્રાંન્ચે વિશાલા નજીકથી બાતમીના આધારે ગઈકાલે એક શખ્શને ત્રણ પિસ્તોલ સાથે અટક કરી હતી.અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ...

રાહત કમિશનર અને અધિક સચિવશ્રી હર્ષદ આર. પટેલના અધ્યક્ષ સ્થાને  વેધર વોચ ગૃપનો વેબીનાર ADVAIT સાઈટના માધ્યમથી યોજાયો રાહત કમિશનર...

છેલ્લા ચોવીસ કલાકમાં 14 જિલ્લાના 33 તાલુકામાં મેઘમહેર: બનાસકાંઠાના વાવ તાલુકામાં સૌથી વધુ 20 મીમી વરસાદ ગુજરાત રાજ્યમાં ચોમાસાની સિઝનના...

અમદાવાદ: કોવિડ-૧૯ના કેસોની દેશમાં શરૂઆતથી તો ગુજરાત એવું રાજ્ય હતું જ્યાં મોડેથી સંક્રમણ ફેલાયું હતું. ગુજરાતના પહેલા બે સત્તવાર કેસો...

બમ-બમ ભોલે ના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યાઃ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસથી જ તમામ મંદિરોમાં સોશિયલ ડીસ્ટન્સ સહિતના નિયમોનું ચુસ્તપાલન...

અમદાવાદમાં પરિસ્થિતિ વિકટ બનવાની દહેશત વધુ ર૧ર કેસ નોંધાયાઃ સુરતમાં સૌથી વધુ ર૮પ કેસઃ સૌરાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ બનીઃ અમરેલીમાં...

અમદાવાદ: કોવિડ-૧૯ના દર્દીઓથી ઊભરાતી હોસ્પિટલો અને નવા દર્દીઓને દાખલ કરવા બેડના હોવા કોઈ પણ જાહેર આરોગ્ય વ્યવસ્થા માટે સૌથી નઠારા...

ગાંધીનગર: રાજ્યમાં સૌરાષ્ટ્ર સહિત મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડતા ખેડૂતો ખૂશખુશાલ થઇ ગયા છે જાકે દ્વારકા અને જામનગરમાં સતત...

ગાંધીનગર: રાજ્યમાં સોમવારે સવારથી જ સાર્વત્રિક વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં કેટલાંક સ્થળો ઉપર ભારેથી અતિભારે વરસાદ પડતા જનજીવન ઉપર અસર...

અમદાવાદ: રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં  મૂશળધાર વરસાદ વરસ્યો છે. વરસાદની તોફાની બેટીંગ રાજ્યના સૌરાષ્ટ્રમાં  છે....

બાયડ તાલુકામાં ગૌરીવ્રત અને જયા પાર્વતી ના વ્રત નું પૂજન કરાયું.   બાયડ તાલુકાના ઋણમુક્તેશ્વર મંદિર  બાયડ ગામમાં  સોમનાથ મહાદેવ  તથા...

અમદાવાદ: અમદાવાદીઓ ચાતકની જેમ વરસાદની આતુરતાથી રાહ જાઈ રહ્યા છે. તાજેતરમાં કાળા ડિબાંગ વાદળોથી અમદાવાદનું આકાશ ભરાઈ ગયું હતું પણ...

અમદાવાદ: ગુજરાતમાં હાલ કોરોનાનાં કેસોમાં રેકોર્ડબ્રેક ઉછાળો આવી રહ્યો છે. હાલ રાજ્યમાં સતત કોરોના કેસો ૬૦૦થી પણ વધારે નોંધાઈ રહ્યા...

નર્મદા, દાહોદ, તાપી અને ડાંગ જિલ્લામાં એક પણ વ્યક્તિનું મોત થયું નથી ગાંધીનગર: ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના તાંડવ કરી...

શ્રી રામમંદિરના નિર્માણ માટે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથની  પરિસરની પવિત્ર માટી તેમજ હિરણ્ય-કપિલા- સરસ્વતી ત્રિવેણી સાગર સંગમનું જળ બન્ને ના...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.