Western Times News

Gujarati News

ભિલોડા, ૨૪ નવેમ્બર ૨૦૧૦ માં ૭ કરોડના ખર્ચે મોડાસા બસ સ્ટેન્ડ પાછળ મામલતદાર કચેરીનું અદ્યતન બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું...

(પ્રતિનિધિ ધ્વારા) ભિલોડા, અરવલ્લી જીલ્લા સહિત ભિલોડા તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય બાફ અને ઉકળાટ ભર્યો માહોલ સર્જાયો હોવાના કારણે...

ખેડબ્રહ્મા, અરવલ્લી વિદ્યાભવન ટ્રસ્ટ સંચાલિત ડી ડી ઠાકર આટર્સ અને કે જે પટેલ કોમર્સ કોલેજ ખેડબ્રહ્માના રાષ્ટ્રીય સેવા યોજના એન...

ખેડબ્રહ્મા, ખેડબ્રહ્માની આર્ટસ કોમર્સ કોલેજમાં ૧૯ જુલાઈ શુક્રવારના રોજ ગુરુપર્વ તથા વિદાય સમારોહ કાર્યક્રમની ઉજવણી કરાઈ કોલેજની ડાભી કિરણ તથા...

બાયડ, અષાઢ માસ અડધો પૂરો થવા છતાં અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં વરસાદ ક્યાંય એંધાણ ન વર્તાતા લોકો વરુણ દેવને રીઝવવા ઠેર ઠેર...

(પ્રતિનિધિ)નડિયાદ,  સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની ગણાતા વડતાલધામ ખાતે રવિવારે ઢળતી સંધ્યાએ લક્ષ્મીનારાયણદેવ પીઠાધિપતિ ૧૦૦૮ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ, પ.પૂ.જ્ઞાનજીવન દાસજી સ્વામી, ચેરમેન...

ભરૂચ, નર્મદા નદી માં ખૂંટાઓ મારી કરવામાં આવતી મચ્છીમારી સામે વિરોધ વ્યક્ત કરી આદિવાસી સમાજ વાગરા તાલુકા દ્વારા જીલ્લા કલેકટર...

રોમાન્સ, કોમેડી અને અંદર છૂપાયેલી લાગણીની એક એકિકૃત કથા ઝીરોએ એક અલગ વાર્તા છે, જેમાં બઉઆ, આફિઆ અને બબિતાના મુશ્કેલ...

ગાંધીજી અહિંસાના પૂજારી અને માનવતાના અગ્રદૂત હતાં - રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી ગુજરાતના રાજયપાલ પદે શપથ લીધા બાદ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી...

ખેડૂતોને સીધો જ  લાભ મળે તે માટે કોપર્સ ફંડ ઉભુ કરાશે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે, પ્રધાનમંત્રી ફસલ...

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના રાજ્ય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું છે કે રાજ્યના યુવાનોમાં સાહસિક પ્રવૃત્તિઓનો વિકાસ થાય...

સાત તાલુકાઓમાં ૭૬૪૧૬ હેકટર જમીનમાં ખરીફ પાકોનું વાવેતર થયુ:  વ્યારા, તાપી  જિલ્‍લામાં લાંબા સમયના ઉઘાડ બાદ છેલ્લા બે ત્રણ  દિવસથી ...

ચંદ્રયાન-૨ આજે બપોરે ૨ઃ૪૩ વાગ્યે શ્રીહરિકોટા (આંધ્રપ્રદેશ)ના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર પરથી લોન્ચ કરવામાં આવ્યું. પ્રક્ષેપણ પછી રોકેટની સ્પીડ અને...

વર્લ્ડ પીસ એમ્બેસેડર પરમ પુજ્ય આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજ સંદેશ-  વિશ્વમાંશાંતિ, કરુણા અને ઉદારતા પ્રસરે  શ્રી સ્વામિનારાયણ નૂતન...

અમદાવાદ, ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, રાજયમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદ્દઢ બને તે હેતુથી વિવિધ...

બંને પક્ષની સામ-સામે પોલીસ ફરિયાદ બાદ તપાસ શરૂ અમદાવાદ, શહેરના મેમનગર વિસ્તારમાં આવેલી સ્ટર્લિગ હોસ્પિટલમાં દર્દીના સગા અને હોસ્પિટલના વહીવટી...

ભોગાવો નદીમાં ૧૨૭ મીલીયન ક્યુબીક ફીટ વરસાદી પાણીનો સંગ્રહ થતાં ભોળાદ સહિત અંદાજે ૧૦ જેટલા ગામોની ૧૧ હજાર એકર જમીનને...

(આલેખન;- મનીષા પ્રધાન) અમદાવાદ: ન્યુ-રાણીપ વિસ્તારના ચેનપુર ગામમાં રહેતા ૩૮ વર્ષીય રાજીવભાઇ શ્રીવાસ્તવ ગેરેજમાં કામ કરીને ઘરનું ગુજરાન ચલાવે છે....

  રાત્રીના અંધકારનો લાભ ઉઠાવી તોફાની તત્ત્વો દ્વારા આંબલીની પોળમાં કરાતા પત્થરમારાથી સ્થાનિક નાગરીકોમાં ફફડાટ અમદાવાદ : અમદાવાદ શહેરમાં કોમી...

અમદાવાદ : અનુસૂચિત જાતિના ગરીબ અને વંચિત પરિવારોના જીવનમાં વિવિધ યોજનાઓ થકી વિકાસરૂપી ઉજાસ પાથરવાનો ભગીરથ પ્રયાસ રાજ્ય સરકાર દ્વારા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.