Western Times News

Gujarati News

(એજન્સી)નવી દિલ્હી, ગઈકાલના ૩% ઘટાડા પછી આજે ૮ એપ્રિલે શેરબજારમાં સુધારો જોવા મળ્યો હતો. સેન્સેક્સ ૧૧૩૫ પોઈન્ટ અથવા ૧.૫૫% વધીને...

અમદાવાદ, વીએસ હોસ્પિટલ પાસે આવેલા મહેતા કોમ્પલેક્સના પાંચમા માળેથી એક યુવક પટકાયો હતો. ત્યાં હાજર લોકો તાત્કાલિક તેને સારવાર માટે...

ગાંધીનગર, રાજ્યમાં ગત ચોમાસા દરમ્યાન સાર્વત્રિક અને પૂરતા પ્રમાણમાં વરસાદ થવાને કારણે હાલની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના ૨૦૭ જળાશયોમાં...

મુંબઈ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં એક દાયકા બાદ વિજય મેળવીને ઈતિહાસ રચ્યો છે. આઈપીએલ ૨૦૨૫ની આ રોમાંચક મેચમાં...

હિંમતનગર, ઉનાળાની કાળઝાળ ગરમીમાં રવિવારે બપોરે હિંમતનગર તાલુકાના રાયગઢ નજીક સંચેરી જવાના માર્ગ પર આવેલા જંગલ વિસ્તારમાં આગ લાગી હતી....

નવી દિલ્હી, ટ્રમ્પ વહીવટી તંત્ર દ્વારા ભારતમાંથી અમેરિકામાં થતી નિકાસ પર ૨૬ ટકા ટેરિફ લગાવવામાં આવ્યા પછી ભારત દ્વારા અમેરિકા...

નવી દિલ્હી, દીવાની વિવાદોના કિસ્સાઓમાં ઉત્તરપ્રદેશ પોલીસ દ્વારા આડેધડ ફાઈલ કરાતી એફઆઈઆરના મામલે રોષ વ્યક્ત કરતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું...

બેંગકોક, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ વોરનું રણશિંગુ ફૂંકી દેતાં સમગ્ર વિશ્વના બજારોમાં ખળભળાટ મચી ગયો છે. ટેરિફમાં પુનઃવિચારણા બાબતે...

રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓથી લઈને આંગણવાડી કાર્યકરો એમ  સૌના સહિયારા પ્રયાસ થકી ગુજરાત સુપોષિત બનશે : મહિલા અને બાળ વિકાસ...

માર્ચ મહિનામાં 15 જેટલા પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના ખેતરમાં ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કર્યો અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના અરણેજ સ્થિત કૃષિ...

અગ્નિસ્ત્ર પ્રાકૃતિક ખેતી માટે જીવાત નિયંત્રણ માટે અક્ષય ઉપાય અગ્નિસ્ત્ર એ કુદરતી રીતે જીવાત નિયંત્રણ માટે ખૂબ જ સારું દ્રાવણ...

કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે વર્ષ ૨૦૨૫-૨૬ માટે લાઈવ કરાયું-  https://e-kutir.gujarat.gov.in/ પર ઓનલાઈન અરજી કરવાથી મળશે યોજનાનો...

Ø  વડીલોપાર્જિત મિલકતના કિસ્સામાં અવસાન પામેલ પુત્રીના વારસદારો દ્વારા કરવામાં આવતાં હક્ક કમીના ડોક્યુમેન્ટ રૂા.૨૦૦ની સ્ટેમ્પ ડ્યુટી વાપરીને કરી શકાશે. Ø  રૂ.૧...

અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં Vi 5G લાઇવ થયું : પ્રેક્ષકો મફત અનલિમિટેડ હાઇ-સ્પીડ Vi 5G નો અનુભવ માણી શકશે...

માં નર્મદાના અવતરણ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દુરંદેશિતાથી ગુજરાત હરિયાળું બન્યું છે, માં નર્મદા સૌને સુખ-સમૃદ્ધિ પ્રદાન કરે તેવી પ્રાર્થના...

·        પ્રવર્તમાન જંત્રીના ૧૫ ટકા મુજબની રકમ અને ટ્રાન્સફર ફી ભરીને કબજેદારો હવે જમીનનો કાયમી માલિકી હક્ક મેળવી શકશે ·        મૂળ ફાળવણીદારના...

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદમાં પણ જળબંબાકાર થઈ જાય છે. નીચાણવાળા વિસ્તારો ઉપરાંત શહેરના અંડરપાસમાં પણ વરસાદી પાણી ભરાઈ...

ગુવાહાટી હાઈકોર્ટમાં થયેલી પિટિશન પર વેપારીના હિતનો નિર્ણય સુરત, વેપારીએ માલ ખરીદી કરતી વખતે વેચાણ કરનાર વેપારીને જીએસટીની રકમ ચૂકવી...

ઈકો સેલે મુંબઈ જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવ્યો સુરત, મુંબઈમાં સરકારી કવોટાના સસ્તા ફલેટ અપાવવાના બહાને સુરતના કાપડ વેપારીને ૩...

તુલસીધામ શાકમાર્કેટમાં આખલાઓ તોફાને ચડતા વાહનોને નુકસાન થતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો (પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ શહેર અને જીલ્લામાં રખડતા પશુઓનો...

રાજપીપળા, નર્મદા પરીક્રમા ર૯મી માર્ચથી શરૂ થઈ હતી ત્યારથી લઈને પમી એપ્રિલ સુધીમાં ૧,૧૩,ર૩ર શ્રદ્ધાળુઓએ ઉત્સાહભેર નર્મદા પરિક્રમા કરી છે....

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.