Western Times News

Gujarati News

માતાના મઢથી અમદાવાદ રૃટની એસ.ટી.બસને અકસ્માત નડયો એસ.ટી. બસમાં સવાર ૧૫થી વધુ મુસાફરોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પીટલ ખસેડવામાં આવ્યા...

મે ડે (Mayday) એ વિમાનચાલનમાં આપાતકાલીન પરિસ્થિતિમાં ઉપયોગમાં લેવાતો આંતરરાષ્ટ્રીય સંકટ સંકેત છે. આ શબ્દ ફ્રેન્ચ "m'aider" (મને મદદ કરો)...

૨૦૨૪માં દક્ષિણ કોરિયામાં બોઈંગનું વિમાન ક્રેશ થયું હતું જેમાં ૧૮૦ લોકોએ જીવ ગુમાવ્યો હતો અમદાવાદની ઘટનાથી બોઈંગ વિમાનની સુરક્ષા પર...

સેંકડો દેખાવકારોની અટકાયત નવા ઈમિગ્રેશન કાયદાનો વ્યાપક વિરોધઃ ટ્રમ્પે સૈન્યને મેદાને ઉતાર્યા પછી તોફાનોએ આગ પકડી લોસ એન્જેલસ,યુએસ પ્રમુખ ટ્રમ્પે...

ઇઝરાયલના ઈરાન પર તાબડતોબ હુમલા વચ્ચે ભારતીયોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને નજીકના સલામતી આશ્રયસ્થાનોની નજીક રહેવાની સલાહ આપવામાં આવી છે...

ગાંધીનગર, પ્રધાનમંત્રી @narendramodi એ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીના પરિવારજનો સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી. વિજયભાઈની અણધારી વિદાયથી ભારતીય જનતા...

૧૦૮ કળશથી નર્મદા જળથી ભગવાનને સ્નાન કરાવાયું (પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચની આશ્રય સોસાયટી પાસે આવેલા ભગવાન જગન્નાથ મંદિરમાં સ્નાન પૂર્ણિમાની ભવ્ય ઉજવણી...

(પ્રતિનિધિ) ભરૂચ, અંકલેશ્વરમાં નર્મદા કિનારે નર્મદા મૈયા બ્રિજ પાસે આવેલ અંબાગીરી આશ્રમમાં ઉત્પાત મચાવી મારામારી કરી લૂંટ ચલાવનાર ચારેય લૂંટારુઓને...

બખ્તર પહેરી સેફટી ગાર્ડ સાથે કૂદીને માનવભક્ષી દીપડાને પકડી લેવાયો-બાળકીને મોતને ઘાટ ઉતાર્યા બાદ વનવિભાગની કાર્યવાહી સાગબારા, મહારાષ્ટ્ર બોર્ડર નજીક...

2700 કરોડના મની લોન્ડરીંગ મામલે 24 લોકેશનો પર દરોડા (એજન્સી)નવી દિલ્હી, ગુજરાત, રાજસ્થાન અને દિલ્હીમાં લગભગ ૨૪ સ્થળો પર ગુરૂવારે...

નવરંગપુરાની કંપનીએ લોભામણી સ્કીમોથી છેતર્યા (એજન્સી)અમદાવાદ, નવરંગપુરામાં ચાર શખ્સોએ કિપ ઈન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડ નામની કંપની ખોલીને ઈન્વેસ્ટમેન્ટની લોભામણી સ્કીમો બહાર પાડીને...

Ahmedabad, પશ્ચિમ રેલ્વે મુસાફરોની માંગ અને સુવિધા માટે અમદાવાદથી બે જોડી સ્પેશિયલ ટ્રેનો ચલાવી રહી છે. જેમાં એક ટ્રેન અમદાવાદથી...

મૃતકોના  નજીકના સગા માતા-પિતા અને બાળકોના DNA સેમ્પલ થી ઓળખ કરાશે Ahmedabad, અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મત્યુ પામેલા લોકોની ઓળખ થઈ શકે એ...

એસટી નિગમ  કિલો મીટર પુરા થઈ ગયા હોય એવી જુની બસો સેવામાંથી રદ કરાશે અમદાવાદ, રાજ્યમાં એસટી બસોમાં પ્રવાસીઓની સંખ્યા...

જર્જરિત મકાનો મુદ્દે નહેરૂ આવાસના રહીશોને હાઈકોર્ટની ટકોર-ફલેટની મરામતની જવાબદારી મ્યુનિ.ની નથી, રહીશોએ કરાવવી પડેઃ હાઈકોર્ટ (એજન્સી)અમદાવાદ, જવાહરલાલ નહેરૂ આવાસ...

અમદાવાદ,  અમદાવાદની અમ્બિકા વિદ્યાલયમાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોની યાદમાં શોક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દુઃખદ...

નવી દિલ્હી/અમદાવાદ, તારીખ ૧૩ જૂન - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ અને એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટનામાં...

ક્રિતિ ખરબંદાએ રાણા નાઇડુ સીઝન ૨ વિશે વાત કરી ક્રિતિએ કહ્યું, મેં હકીકતમાં ફિલ્મની ફૅનથી લઇને એક કાસ્ટ સુધીની સફર...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.