અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરમાં હાલ વરસાદી માહોલ છે. ત્યારે હવામાન વિભાગે આગામી 48 કલાક ગુજરાતમાં અતિશય ભારે વરસાદી આગાહી કરી છે....
Search Results for: સૌરાષ્ટ્ર
(જૂઓ વિડીયો) અમરેલી, સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં હાલ ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે હાલ બગસરા પંથકમાં પણ છેલ્લા બે-ત્રણ દિવસથી...
વડોદરાથી અમદાવાદ આવતા પરિવારની કાર ટેલર સાથે ટકરાઈ : શેરી ગરબાનું મહત્ત્વ વધ્યુઃ જાહેર સ્થળો પર હજુ બે દિવસ ગરબા...
જામકંડોરણાની રામપરની નદીમાં કાર તણાતા ૩ મહિલાના મોત અમદાવાદ, ગુજરાત ક્ષેત્ર અને સૌરાષ્ટ્ર Saurashtra તેમજ કચ્છમાં Kutchh મોનસુન જારદારરીતે સક્રિય...
ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલઃ અમદાવાદમા પણ વરસાદની આગાહી :બે કલાકમાં ૬ ઈંચ વરસાદ શાળા-કોલેજામાં રજા જાહેર GMDC ground, Ahmedabad...
ભારે વરસાદ વચ્ચે ૯૯ જળાશયો છલકાઈ ગયા અમદાવાદ, ગુજરાત રાજ્યમાં હજુ સુધી ૧૨૬.૧૭ ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે, પરિણામે રાજ્યના...
વાઈરલ ઈન્ફેશનના ચોંકાવનારા કેસોઃ ખાનગી હોસ્પીટલોમાં પણ દર્દીઓનો : ભારે ધસારો રોગચાળાનો વ્યાપ વધતા દર્દીઓને નીચે પથારી પાથરી સારવાર અપાઈ...
અમદાવાદ, અરેબિયન દરિયામાં ઘેરા દબાણનું ક્ષેત્ર બનવાથી ચક્રવાતી તોફાન હિકા વધુ તીવ્ર બની ગયું છે. પરિણામ સ્વરુપે ગુજરાતના દરિયાકાંઠે પ્રચંડ...
સરદારધામ પબ્લીક ટ્રસ્ટ હેઠળ નોંધાયેલ રજીસ્ટર્ડ સંસ્થા છે અને બંધારણના ઉદ્દેશોને સુસંગત સરદારધામ દ્વારા સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના ધ્યયે સાથે...
નવી દિલ્હી, આજના દિવસે માં નર્મદાના દર્શનનો અવસર મળવો, પૂજા અર્ચનાનો અવસર મળવો, મારી માટે ઘણું મોટું સૌભાગ્ય છે. આપણી સંસ્કૃતિમાં હંમેશા માનવામાં આવ્યું છે કે પર્યાવરણની રક્ષા કરીને પણ વિકાસ થઇ શકે છે. પ્રકૃતિ આપણી માટે આરાધ્ય છે, પ્રકૃતિ આપણું આભૂષણ છે. પર્યાવરણને સુરક્ષિત રાખીને કઈ રીતે વિકાસ કરી શકાય તેમ છે, તેનું જીવંત ઉદાહરણ હવે કેવડીયામાં જોવા મળી રહ્યું છે. એક તરફ સરદાર સરોવર બંધ છે, વીજળી ઉત્પાદનના યંત્ર છે તો બીજી તરફ એકતા નર્સરી, બટર ફ્લાય ગાર્ડન જેવી ઇકો પ્રવાસન સાથે જોડાયેલ ખુબ સુંદર વ્યવસ્થાઓ છે. આ બધાની વચ્ચે સરદાર પટેલજીની ભવ્ય પ્રતિમા જાણે આપણને આશીર્વાદ આપતી જોવા મળી રહી છે. હું સમજુ છું કે કેવડીયામાં વિકાસ, પ્રકૃતિ અને પર્યટનની એક એવી ત્રિવેણી વહી રહી છે, જે સૌની માટે પ્રેરણા છે. આજે જ નિર્માણ અને સર્જનના દેવતા વિશ્વકર્માજીની જયંતી પણ છે. નવા ભારતના નિર્માણના જે સંકલ્પને લઈને અમે આગળ વધી રહ્યા છીએ, તેમાં ભગવાન વિશ્વકર્મા જેવી સર્જનશીલતા અને મોટા લક્ષ્યોને પ્રાપ્ત કરવાની ઈચ્છા શક્તિ ખુબ જરૂરી છે. આજે જયારે હું તમારી સાથે વાત કરી રહ્યો છું, તો સરદાર સરોવર બંધ અને સરદાર સાહેબની દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા બંને તે ઈચ્છાશક્તિ, તે સંકલ્પશક્તિના પ્રતિક છે. મને વિશ્વાસ છે કે તેમની પ્રેરણાથી આપણે નવા ભારત સાથે જોડાયેલ દરેક સંકલ્પને સિદ્ધ કરીશું, દરેક લક્ષ્યને પ્રાપ્ત કરીશું. આજનો આ અવસર ખુબ ભાવનાત્મક પણ છે. સરદાર પટેલે જે સપનું જોયું હતું, તે દાયકાઓ બાદ પૂરું થઇ રહ્યું છે અને તે પણ સરદાર સાહેબની ભવ્ય પ્રતિમાની આંખો સામે. આપણે પહેલી વાર સરદાર સરોવર બંધને આખો ભરેલો જોયો છે. એક સમય હતો જયારે 122 મીટરના લક્ષ્ય સુધી પહોંચવું એ જ બહુ મોટી વાત હતી. પરંતુ આજે 5 વર્ષની અંદર અંદર 138 મીટર સુધી સરદાર સરોવરનું ભરાઈ જવું, અદભૂત છે, અવિસ્મરણીય છે. આજનો દિવસ તે લાખો સાથીઓનો આભાર વ્યક્ત કરવાનો છે, જેમણે આ ડેમની માટે પોતાનું યોગદાન આપ્યું છે. તેવા દરેક સાથીને હું નમન કરું છું. કેવડીયામાં આજે જેટલો ઉત્સાહ છે, તેટલો જ જોશ સમગ્ર ગુજરાતમાં છે. આજે સરોવરો, તળાવો, ઝરણાઓ, નદીઓની સાફ સફાઈનું કામ કરવામાં આવી રહ્યું છે. આવનારા દિવસોમાં મોટા પાયા પર વૃક્ષારોપણ કાર્યક્રમ પણ છે. ગુજરાતમાં જ થઇ રહેલા સફળ પ્રયોગોને આપણે આખાય દેશમાં આગળ વધારવાના છે. ગુજરાતના ગામ ગામમાં જેઓ આ પ્રકારના અભિયાન સાથે દાયકાઓથી જોડાયેલા છે, એવા સાથીઓને હું આગ્રહ કરીશ કે તેઓ સંપૂર્ણ દેશમાં પોતાના અનુભવોને વહેંચે. આજે કચ્છ અને સૌરાષ્ટ્રના તે ક્ષેત્રોમાં પણ માં નર્મદાની કૃપા થઇ રહી છે, જ્યાં ક્યારેક કેટ કેટલાય દિવસો સુધી પાણી નહોતું પહોંચી શકતું. તમે જયારે મને અહીની જવાબદારી સોંપી, ત્યારે અમારી સામે બેવડો પડકાર હતો. સિંચાઈની માટે, પીવા માટે, વીજળી માટે, ડેમના કામને ઝડપી કરવાનું હતું, બીજી તરફ નર્મદા કેનાલના નેટવર્કને અને વૈકલ્પિક સિંચાઈ વ્યવસ્થાને પણ વધારવાની હતી. પરંતુ ગુજરાતના લોકોએ હિંમત હારી નહી અને આજે સિંચાઈની યોજનાઓનું એક વ્યાપક નેટવર્ક ગુજરાતમાં ઉભું થઈ ગયું છે. વીતેલા 17-18 વર્ષોમાં લગભગ બમણી જમીનને સિંચાઈની હદમાં લાવવામાં આવી છે. સુક્ષ્મ સિંચાઈનો વિસ્તાર વર્ષ 2001માં માત્ર 14 હજાર હેક્ટર હતો અને માત્ર 8 હજાર ખેડૂત પરિવારોને તેનો લાભ મળી રહ્યો હતો. આજે 19 લાખ હેક્ટર જમીન સુક્ષ્મ સિંચાઈની હદમાં છે અને આશરે 12 લાખ ખેડૂત પરિવારોને તેનો લાભ મળી રહ્યો છે. આઇઆઇએમ અમદાવાદના અભ્યાસથી સામે આવ્યું છે કે સુક્ષ્મ સિંચાઈના કારણે જ ગુજરાતમાં 50 ટકા સુધી પાણીની બચત થઇ છે, 25 ટકા સુધી ફર્ટીલાઈઝરનો ઉપયોગ ઓછો થયો છે,...
(પ્રતિનિધિ) સેવાલિયા, ખેડા જિલ્લાના નવરચિત ગળતેશ્વર તાલુકાના વડુંમથક સેવાલીયા ખાતે ૧૭મી સપ્ટેમ્બરના રોજ નમામિ દેવી નર્મદે મહોત્સવની ઊજવણીના ભાગરૂપે સેવાલિયા...
અમદાવાદ, સમગ્ર ગુજરાત રાજયમાં ચાલુ વર્ષે સાર્વત્રિક વરસાદની સારી કૃપા વરસી રહી છે ત્યારે રાજયના જળાશયોમાં પણ નોંધપાત્ર આવક સાથે...
રાજયભરમાં ભારેથી અતિભારે વરસાદના કારણે ઠેરઠેર જળબંબાકારની સ્થિતિઃ રાજયના ૧૦૯ જળાશયો હાઈએલર્ટ પરઃ હજુ પણ બે દિવસ ભારે વરસાદની આગાહી (પ્રતિનિધિ)...
અમદાવાદ : આગામી ૨ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી, દરિયાકાંઠાનાં વિસ્તારો એલર્ટ પરરાજ્યમાં આગામી ૨ દિવસ હવામાન વિભાગ દ્વારા ભારે...
ત્રણ નાગરિકોને સામાન્ય ઈજાઃ કૃષ્ણનગરમાં પાણી ભરેલા ખાડામાં એક્ટિવા ચાલક પડ્યો (પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં ગઈકાલે રાત્રે ધોધમાર વરસાદ...
(પ્રતિનિધિ) ભરૂચ, ભક્તિ દ્વારા એકતાની શક્તિની જ્યોત જગાવનાર ખોડલધામ ટ્રસ્ટ કાગવડના નેજા હેઠળ લેઉવા પાટીદાર સમાજે આંતરરાષ્ટ્રીય સ્તર એકતા દર્શાવી...
સરદાર સરોવરમાં કુલ સંગ્રહશક્તિના ૮૫.૩૩ ટકા પાણી ૫૪ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા ભરાયા ૨૨ જળાશયો ૫૦ થી ૭૦ ટકા...
(પ્રતિનિધિ) અમદાવાદ : રાજ્યમાં સર્વત્ર વરસાદી માહોલ જાવા મળી રહ્યો છે. અમદાવાદમાં પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન...
અમદાવાદમાં કુલ વરસાદ ર૦ ઈંચ, રાત્રિથી સવારના ૮ વાગ્યા સુધી ૧ ઈંચ શહેરમાં અવિરત વરસતા વરસાદને કારણે રસ્તાઓ તથા ઘરોમાં...
અમદાવાદ : રાજ્યમાં વરસાદનાં વિરામ બાદ આગામી પાંચ દિવસ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં...
માતૃભૂમિથી દૂર દરિયાપારના દેશમાં ગુજરાતી સાહસિકોની ઊદ્યમશીલતાને બિરદાવી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રશિયા પ્રવાસના ત્રીજા દિવસે વાલ્ડીવોસ્ટોકમાં ડાયમન્ડ કટીંગ ક્ષેત્રે...
રાજયના ૧૬૬ રોડ હજુપણ વાહન વ્યવહાર માટે બંધ છે : ૭ સ્ટેટ હાઈવે બંધ જેમાં કચ્છ જિલ્લાના ૪ સ્ટેટ હાઈવેનો...
રાજ્યમાં થયેલા વ્યાપક અને સાર્વત્રિક વરસાદને પરિણામે ૨૦૪ જળાશયોમાં ૬૮ ટકા એટલે કે ૩,૮૦,૦૮૯ એમસીએફટી જળસંગ્રહ થયો છે. તારીખ ૧૨...
એરફોસની ટીમ એલર્ટ કરાઈ સૌરાષ્ટ્રના મુખ્ય કેન્દ્ર સમાન રાજકોટમાં ફરી એક વખત અંનરાધારા વરસાદ વરસી રહ્યો છે જેના પરીણામે શહેરના...
સરદાર સરોવર ડેમ ૧૩૧ મીટરે ભરીને ગુજરાતે પોતાનું ઇજનેરી કૌશલ્ય પૂરવાર કર્યુ છે- નેવાના પાણી મોભે ચડાવ્યા:- મુખ્યમંત્રી રાજ્યમાં સાર્વત્રીક...