Western Times News

Gujarati News

Search Results for: સૌરાષ્ટ્ર

જામનગર, અતિવૃ્ષ્ટિ બાદ હવે ભાવનગરમાં આવેલાં ભૂકંપના આંચકાથી નાગરિકોમાં ફફડાટ ફેલાયો છે. 3.1ની તીવ્રતાના ભૂકંપના કારણે ભયનાં માર્યા નાગરીકો ઘરની...

વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ આત્મહત્યાનો પ્રયાસ કરતા હોસ્પિટલમાં  ખસેડાયો (પ્રતિનિધિ) અમદાવાદ : રૂરીયાતમંદ લોકો અને વેપારીઓને ઉંચા વ્યાજે નાણાં ધીર્યા બાદ...

અમદાવાદ : અરબી સમુદ્રમાં સર્જાયેલું મહા વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારમાં અસર દેખાડી રહ્યું છે ત્યારેઆજે કચ્છના ભચાઉ, અબડાસા,...

ચાલીસ વર્ષના ગૌરવશાળી ભૂતકાળની મુસાફરી અને ક્યારેય નવો રેકોર્ડ સ્થાપિત કરતા પશ્ચિમ રેલ્વેનો સાબરમતી ડીઝલ શેડ પશ્ચિમ રેલ્વેની સ્થાપના 5...

અમદાવાદ : લોક કલ્યાણ કરનારા મહાન સંત શિરોમણી પૂ.જલારામ બાપાની ૨૨૦મી જન્મજયંતિની રવિવારે સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં ભારે ભકિતભાવ અને ઉત્સાહ...

શાસ્ત્રો-પુરાણો અને મહાપુરુષો આપણા જીવનને સ્વસ્થ બનાવીને નવી ચેતના અને ઊર્જા આપે છે. વરસાદના કારણે ખેતીમાં નુકસાન થયેલ ખેડૂતોને સરકારના...

તા.૭મી સુધીમાં વાવાઝોડું ત્રાટકવાની આગાહીથી એનડીઆરએફની ટીમો એલર્ટ (પ્રતિનિધિ) અમદાવાદ:ગુજરાત ઉપરથી કયાર વાવાઝોડાની ઘાત ટળી હતી પરંતુ છેલ્લા કેટલાક દિવસથી...

કાગવડ:મા ખોડલનો જ્યાં સાક્ષાત વાસ છે એવું જેતપુરના કાગવડ ગામ પાસે આવેલું ખોડલધામ દેશ-વિદેશમાં જાણીતું બની ગયું છે. ટૂંકાગાળામાં જ...

કાઉન્સિલ ઓફ હોમિયોપેથીક સીસ્ટમ ઓફ મેડીસીન દ્વારા તા: ૨૪/૦૯/૨૦૧૯ ના રોજ ભાવના હિરાલાલ ધોલુ, શૈલેશ મનસુખલાલ ભાલીયા,  મિલન ધર્મેશભાઇ વ્યાસ,...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : ગુજરાતમાં રોગચાળાનો કહેર યથાવત રહેતા આરોગ્ય તંત્ર સામે અનેક પ્રશ્નો ઉભા થાય છે. રોગચાળાથી લોકોમાં હાહાકાર...

અમદાવાદ : દિવાળી આડે ગણતરીના દિવસો છે ત્યારે લોકોને સુવિધા આપવાના હેતુસર ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમ દ્વારા વધારાની બસો...

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં માવઠા અને કમોસમી વરસાદની શકયતાઃ ઠંડીનો ચમકારો રહેશે અમદાવાદ,  પોરબંદરમાં અરબી સમુદ્રમાં લો પ્રેશરના...

સૌથી વધુ રાજકોટ સિવિલમાંઃ અમદાવાદમાં કુલ પ૦૯ કેસ અમદાવાદ : સમગ્ર ગુજરાતમાં રોગચાળો હોવાનું જાણવા મળે છે. તેમાં પણ સૌરાષ્ટ્ર,માં...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.