Western Times News

Gujarati News

Search Results for: પોઝિટિવ

નવી દિલ્હી: ભારતમાં કોરોના વેક્સીન ક્યાં સુધીમાં આવશે? સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઇઓ અદાર પૂનાવાલાએ તેને લઈને અગત્યની જાણકારી આપી...

મ્યુનિ.ક્વોટાના દર્દી પાસેથી સીમ્સ હોસ્પિટલે રૂા.પાંચ લાખ વસુલ કર્યાઃ મયુર દવેઃ સાલ હોસ્પિટલમાં કોરોના દર્દીના મૃત્યુ બાદ મૃતકના પુત્રએ હોસ્પિટલ...

~કોવિડ 19નું સંકટ હોવા છતાં એપ્રેન્ટિસશિપ ભરતીમાં પોઝિટિવ વૃદ્ધિ, ચોખ્ખું એપ્રેન્ટિસશિપ આઉટલૂક 33% નોંધાયું~ NETAP , જે ટીમલીઝ સ્કીલ્સ યુનિવર્સિટી...

વોશિંગ્ટન, અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી માટે ચાલી રહેલા પ્રચારમાં ડોનાલ્ડ ટ્રમ્પે કરેલા એક દાવાથી સનસની મચી ગઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો...

કોચી, મુથૂટ ફાઇનાન્સ લિમિટેડએ રૂ. 1,000ની ફેસ વેલ્યુ ધરાવતા સીક્યોર્ડ રીડિમેબલ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (“સીક્યોર્ડ એનસીડી”)ના પબ્લિક ઇશ્યૂની 23મી સીરિઝની જાહેરાત...

મુંબઇઃ દેશમાં ધીમે-ધીમે કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. ત્યારે સોમવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને NCP નેતા અજીત પવાર કોરોનાની...

અમદાવાદ: ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકાર નરેશ કનોડિયાના મોતના સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. જો કે નરેશ કનોડિયાના...

વોશિંગ્ટન: યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનએ કોરોના વાયરસની સારવાર માટે એન્ટિવાયરલ ડ્રગ રેમડેસિવિરને સંપૂર્ણ મંજૂરી આપી છે. કેલિફોર્નિયાના જિલિયડ સાયન્સ...

~ મુંબઇમાં કોકિલાબેન ધીરુભાઇ અંબાણી હોસ્પિટલમાં નવજાત શિશુ ઉપર જટિલ હાર્ટ સર્જરી સફળતાપૂર્વક હાથ ધરાઇ ~ ઇરાકના બ્લુ બાળકે મુંબઇમાં...

મુંબઈ: શૂટિંગ શરૂ કર્યા પછી શોબિઝના અમુક એક્ટર્સની જેમ એક્ટ્રેસ તમન્ના ભાટિયા પણ કોરોના સંક્રમિત થઈ હતી. તમન્નાએ મુંબઈમાં પોતાના...

નવી દિલ્હી: દેશમાં કોરોનાનો કહેર ધીમે ધીમે ઘટતો જણાય રહ્યો છે. ઓક્ટોબરના પ્રથમ પખવાડિયામાં ૧૫ દિવસના સમયગાળામાં સંક્રમણના નવા કેસોમાં...

અમદાવાદ: ગત તા.૧૬ એપ્રિલ બાદ અમદાવાદમાં કોરોના જેટની ગતિથી ફેલાયો હતો. મેના પ્રારંભમાં તો દેશનાં કોરોનાના દસ હોટસ્પોટ શહેરમાં અમદાવાદ...

ગાંધીનગર: રાજ્યમાં ૧૪મી ઑક્ટોબરે કોરોના વાયરસના ૧૧૮૫ નવા કેસ પોઝિટિવ નોંધાયા છે, જ્યારે ૧૩૨૯ દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ...

ગાંધીનગર: રાજ્યમાં ૧૪મી ઑક્ટોબરે કોરોના વાયરસના ૧૧૭૫ નવા કેસ પોઝિટિવ નોંધાયા છે, જ્યારે ૧૪૧૪ દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ...

સુરત: સુરતમા કોરોના વાયરસનાં લક્ષણો જણાતા પરિવારને સંક્રમણ ન થાય તેની ચિંતા કરનાર પરિણીતાએ ગળંફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું છે. પોલીસે...

મુંબઈ: કોરોના મહામારીના કારણે જાહેર થયેલા લોકડાઉનના નિયમો ધીમે-ધીમે હળવા કરાયા બાદ મનોરંજન ઈન્ડસ્ટ્રી ફરી ધમધમતી થઈ છે. ટીવી સીરિયલો...

ક્લિનિકલ ઈન્ફેક્શિયસના અભ્યાસ મુજબ કોરોનાનું સંક્રમણ મહદઅંશે હવા દ્વારા ડ્રોપલેટ્‌સ ફેલાવાથી થાય છે નવી દિલ્હી, કોરોના વાયરસથી સંબધિત વધુ એક...

દાહોદમાં કેસો ઘટયાં છે તેનો શ્રેય કલેક્ટરશ્રી અને તેમની પૂરી વહીવટી તંત્રની ટીમને જાય છે. સાથે દાહોદના જાગૃત નાગરિકોનો પણ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.