Western Times News

Gujarati News

Search Results for: વિજયભાઇ રૂપાણી

Ahmedabad, ઓખા ખાતે આવેલા ભારતીય તટરક્ષક દળ (ICG) જિલ્લા વડામથક ખાતે 31 ડિસેમ્બર 2020ના રોજ યોજાયેલા ભવ્ય કાર્યક્રમ દરમિયાન ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ભારતીય તટરક્ષક દળ મેરિડ એકોમોડેશન સુવિધાનું ઉદ્ઘાટન કર્યું હતું. આના કારણે આ દૂરસ્થ સ્થળ પર સામુદાયિક રહેઠાણની સગવડમાં વધારો થયો છે. મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે સંબોધન આપતી વખતે જણાવ્યું હતું કે, માછીમાર સમુદાયને શક્તિશાળી બનાવવા માટે ICG એક આધારસ્તંભ સમાન છે...

૫૧૨ શૌચાલયના બાંધકામની ચૂકવણીની કામગીરી પૂર્ણ : બાકીના ૧૨૦૦ શૌચાલય નિર્માણનું ચુકવણું આગામી સપ્તાહમાં કરાશે ગૃહ રાજ્યમંત્રી અને દાહોદ જિલ્લાના...

અંદાજે રૂ. ૧૦૫૪.૭૬ કરોડના ખર્ચથી કડણા સિંચાઇ યોજનાના ત્રણેય પેકેજનું કામ પૂર્ણ, માત્ર વીજળીકરણનું નજીવું કામ બાકી દાહોદ જિલ્લાના ખેડૂતો...

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે, રાજ્યમાં રિન્યુએબલ એનર્જીના વિકાસને પ્રોત્સાહન આપી નવી ઊંચાઈ પર લઈ જવા માટે  રાજય સરકારે...

સ્વ.અટલબિહારી વાજપેયીજીના જન્મદિવસ -સુશાસન દિવસ – ગુડ ગર્વનન્સ ડે ના એક જ દિવસમાં ગુજરાતમાં ૫૨.૬૭ લાખ લાભાર્થીઓને કિસાન કલ્યાણ કાર્યક્રમમાં...

અરવલ્લી જિલ્લામાં સુશાસન દિવસ ઉજવણી અંતર્ગત ૧૧૪૫ લાભાર્થીઓને વિવિધ યોજના હેઠળ સહાય તેમજ ૧.૫૦ લાખ ખેડૂતોના ખાતામાં પ્રધાનમંત્રી કિસાન સન્મા...

ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે આગામી એક વર્ષ દરમિયાન ગુજરાત રાજ્યના પોલીસ દળમાં ૧૨ હજાર જવાનોની ભરતી...

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, આઇ-ટી રિટર્ન, મોર્ગેજ કે જી.એસ.ટી. નંબર ન ધરાવતા નાના માણસોને નાનું ધિરાણ આપતી...

ભાવનગરના તળાજા તથા મહુવા , અમરેલીના રાજુલા અને જાફરાબાદ તથા ગીર સોમનાથ જિલ્લાના ઉના અને કોડીનાર તાલુકા જૂન-૨૦૨૨ સુધી વોટર...

મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્‍યું છે કે, રાજ્‍યમાં પીવાના પાણીનો દુષ્‍કાળ ભૂતકાળ બને તે માટે રાજ્‍ય સરકારે ગુજરાતમાં પીવાના પાણીનું પાણીદાર...

મુખ્યમંત્રી  શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, રાજ્યની નાની નગરપાલિકાઓ પણ E સેવાઓનો વ્યાપ વધુ વિસ્તારી સિટીઝન સેન્ટ્રીક-નાગરિક સુવિધા કેન્દ્રી...

સામાન્ય માનવી-ખેડૂતો-ગ્રામીણ નાગરિકોની જમીન હડપ કરનારાઓ સામે કાનૂની સકંજો કસવાની શ્રી વિજયભાઇ રૂપાણી સરકારની પ્રતિબદ્ધતા સાથે રાજ્યમાં આજે બુધવાર ૧૬...

ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી તા. ૧૫ ડિસેમ્બર, મંગળવારે કચ્છના એક દિવસીય પ્રવાસે આવશે      વડાપ્રધાનશ્રી કચ્છના માંડવી ખાતે...

પ૬ર દેશી રજવાડાઓના વિલીનીકરણથી એક-અખંડ ભારતના નિર્માણની સરદાર સાહેબની ગૌરવવંતી સફળતાની સંપૂર્ણ ઇતિહાસ ગાથા વર્ણવતું ભવ્ય મ્યૂઝિયમ દેશભરના રાજ્યોનો સંપર્ક કરી...

ઇન્દોરના ગરીબ દંપતીને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સંવેદનશીલતાનો થયો સાક્ષાત્કાર : અન્યત્ર આશરે રૂ. ૧૦-૧૨ લાખમાં થતી સારવાર અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં...

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ મહેસૂલી પ્રક્રિયા સરળીકરણનો વધુ એક પ્રજાલક્ષી નિર્ણય લઇને જમીન તકરારી નોંધની અપિલ સૂનાવણી હવે સીધી પ્રાંત...

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રૂ. ૪૮.૬ર કરોડની ત્રણ પાણી પુરવઠા સુધારણા યોજનાઓના ઇ-ખાતમૂર્હત સંપન્ન કર્યા   મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને અમદાવાદ...

એકલા અમદાવાદ મહાનગરમાં રૂ. ૨૮૫૭ કરોડના કામો કોરોના કાળ દરમ્યાન જનતા જનાર્દનને ચરણે ધર્યા છે:- વિજયભાઇ રૂપાણી કોરોના સંક્રમણ કાળમાં...

ડિસેલીનેશન પ્લાન્ટના ભૂમિપૂજન પ્રધાનમંત્રીશ્રી કરશે:-મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે કચ્છમાં ૩૦ હજાર મેગાવોટના દુનિયાના...

કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહના હસ્તે રૂ.૭૧ કરોડના ખર્ચે નવનિર્મિત સિંધુ ભવન ચાર રસ્તા અને સાણંદ જંકસન ફ્લાય ઓવરનું ઇ-લોકાર્પણ મુખ્યમંત્રી...

નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ દ્વારા મંજુશ્રી મીલ કંપાઉન્ડમાં નિર્માણાધીન કિડની હોસ્પિટલની મુલાકાત લઇ સમીક્ષા બેઠક યોજવામાં આવી નાયબ મુખ્યમંત્રી શ્રી...

આ કોન્ફરન્સમાં પ્રધાનમંત્રી વર્ચ્યુઅલી ઉપસ્થિત રહેશે તેમજ સમાપન સમારોહમાં સંબોધન કરશે બંધારણ દિવસની ઉજવણી તથા પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સના શતાબ્દી વર્ષને...

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશમાં કોરોના સંક્રમણના વધતા વ્યાપ તેમજ રાજ્યો દ્વારા સંક્રમણ નિયંત્રણ અને સારવાર સુવિધાની સુજ્જતાનો જાયજો લઇ...

રાજ્યના નાગરિકોને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની અપીલ • મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ શહેરના સૌ નાગરિકોને બે દિવસના વીકએન્ડ કર્ફ્યુમાં આપેલા પૂરતા...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.