Western Times News

Gujarati News

Search Results for: ભારતીય વાયુસેના

નવી દિલ્હી: ભારતીય વાયુસેનાનો લાંબો ઈંતેજાર આજે ખતમ થયો છે. ઘણા લાંબા સમયથી જે ફાઈટર પ્લેનની રાહ જાેવાતી હતી તે...

૨૯ જુલાઈએ વાયુસેનામાં સામેલ કરાયા બાદ રાફેલ વિમાનને ૨૦ ઓગસ્ટે એક સમારોહમાં વાયુસેનામાં અંતિમ રૂપથી સામેલ કરવામાં આવશે નવી દિલ્હી,...

નવીદિલ્હી: લદ્દાખમાં ચીન સાથે તણાવભરી સ્થિતિને  ધ્યાનમાં રાખીને ભારતીય વાયુસેના રાત્રિના સુમારે પણ બાજનજર રાખી રહી છે. ચીનની સરહદ નિકટ...

રાત્રીના સુમારે સરહદ વિસ્તારમાં વિમાનો, હેલિકોપ્ટર આકાશને ધમરોળીને પેટ્રોલિંગ કરતા નજરે પડી રહ્યા છે નવીદિલ્હી,  લદ્દાખમાં ચીન સાથે તણાવભરી સ્થિતિને...

અમદાવાદની સિવિલ હોસ્પિટલ અને બી.જે મેડીકલ કોલેજ પર એરફોર્સ દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી સારે જહાં સે અચ્છા... ધૂન પર એરફોર્સનું...

સશસ્ત્ર દળો કોવિડ-19 વિરુદ્ધની લડાઇમાં નાગરિક સત્તાધીશો સાથે ખભે ખભો મિલાવીને કામ કરી રહ્યા છે નવી દિલ્હી, કોવિડ-19 મહામારીના ફેલાવાને નિયંત્રણમાં...

સશસ્ત્ર દળો, સંરક્ષણ PSU અને અન્ય સંગઠનોને પૂર્વતૈયારીઓ કરવા માટે અને નાગરિક સત્તામંડળોને તમામ જરૂરી મદદ પૂરી પાડવા માટે સજ્જ...

 નવી દિલ્હી, કોરોનાવાયરસના વધતા પ્રકોપના કારણે ફ્રાન્સમાં લડાકૂ વિમાન રાફેલના નિર્માણ પર પણ રોક લગાવી છે. રાફેલના નિર્માણ કરતી ફ્રેન્ચ...

નવી દિલ્હી, 26 જાન્યુઆરીએ થનાર ગણતંત્ર દિવસ પરેડમાં ઈન્ડિયન એરફોર્સના 41 એરક્રાફ્ટ ફ્લાઈ પાસ્ટનો ભાગ બનશે. વાયુસેના તરફથી આપવામાં આવેલ...

જોધપુર, વર્ષ ૧૯૯૯ના કારગિલ યુદ્ધમાંં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવનારા અને ભારતીય વાયુસેનામાં ત્રણ દશકથી વધુ સમય સુધી સેવામાં રહેનારા ફાઇટર પ્લેન...

નવીદિલ્હી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ ફ્રાન્સના પાટનગર પેરિસમાં આઠમી ઓક્ટોબરના દિવસે રાફેલ વિમાનમાં ઉંડાણ ભરનાર છે. સત્તાવાર સુત્રોએ કહ્યુ છે...

નવીદિલ્હી, ભારતીય વાયુસેનાના કાફલામાં સ્પાઇસ-૨૦૦૦ લેઝર ગાઇડેડ બોમ્બને સામેલ કરવાની પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે. ઇઝરાયલે આ લેઝર ગાઇડેડ બોમ્બનો...

નવીદિલ્હી, જુના પડી ચુકેલ ભારતીય વાયુસેનાના વિમાન મિગ ૨૧ ઉપર વ્યંગ કરતા વાયુસેનાના પ્રમુખ એયરચીફ માર્શલ બી એસ ધનોવાએ કહ્યું...

ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદનને મળશે વિર ચક્ર પુલવામા આતંકી હુમલા બાદ ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાનને યોગ્ય જવાબ આપવામાં આવ્યો...

નવી દિલ્હી, આ વર્ષે બીટીંગ રીટ્રીટ સંપૂર્ણપણે સ્વદેશી રહેશે. મળતી માહિતી મુજબ આ વર્ષે બીટીંગ રીટ્રીટમાં જે પણ ધૂન વગાડવામાં...

સુદાનમાં ફસાયેલા ભારતીયોને કાઢવા ઓપરેશન કાવેરી શરૂ -એસ જયશંકરે ટ્‌વીટ કર્યું કે સુદાનમાં ફસાયેલા આપણા નાગરિકોને પરત લાવવા ઓપરેશન કાવેરી...

ગણતંત્ર દિવસે ''કર્તવ્ય પથ'', નવી દિલ્હી ખાતે યોજાયેલી રાષ્ટ્રીય પરેડમાં ''ક્લિન-ગ્રીન ઊર્જાયુક્ત ગુજરાત'' વિષય આધારિત ગુજરાતની ઝાંખીને સૌએ  રોમાંચ-હર્ષોલ્લાસથી વધાવી...

(માહિતી) ગાંધીનગર, નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી 'પરાક્રમ દિવસ''ના આજના શુભદિવસથી નવી દિલ્હીના ''કર્તવ્ય પથ'' ખાતેથી ૭૪-મા ગણતંત્ર દિવસની ઉજવણીનો સત્તાવાર...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.