Western Times News

Gujarati News

Search Results for: ભારતીય વાયુસેના

ચંડીગઢ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતના પ્રવાસે આવ્યા છે.ત્યારે મોદી સરકાર પર તાજા પ્રહાર કરતા...

નવીદિલ્હી, યુક્રેન પર રશિયન હુમલાનો આજે ૧૪મો દિવસ છે. ૧૪ દિવસ પછી પણ યુક્રેન પર રશિયન હુમલાઓ ઓછા થયા નથી....

નવીદિલ્હી, સંજીવ કપૂર એરલાઇન ઉદ્યોગમાં બે દાયકાથી વધુનો અનુભવ ધરાવતા ટ્રાવેલ ઉદ્યોગના દિગ્ગજ છે. કપૂરે એશિયા, યુરોપ અને યુનાઇટેડ સ્ટેટ્‌સમાં...

વારાણસી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે વારાણસીમાં યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓને મળ્યા હતા. ઘરે પરત ફરેલા વિદ્યાર્થીઓએ પીએમ સાથે તેમના અનુભવો...

વડોદરા, યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે આઠમો દિવસ છે. યુક્રેનમાં અભ્યાસ કરવા પહોંચેલા ઘણાં ગુજરાતી વિદ્યાર્થીઓ ત્યાં...

બેંગાલુરૂ, ભારતીય વાયુસેનાના આશ્ચર્યજનક કારનામાઓ હંમેશા ચર્ચામાં રહે છે. વાયુસેનાએ તાજેતરમાં જ એક સાહસી ઓપરેશનમાં કર્ણાટકના નંદી હિલ્સ ખાતે ખીણમાં...

નવીદિલ્હી, હવે ભારતીય વાયુસેનામાં મહિલા પાયલોટ પ્રોગ્રામને કાયમી કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે મંગળવારે કહ્યું હતું...

પટના, બિહારના મોતિહારીમાં ભારતીય વાયુસેનાના એક અધિકારીની હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટના પૂર્વ ચંપારણ જિલ્લાના સંગ્રામપુર પોલીસ સ્ટેશન...

ચંદીગઢ, ભારતે રશિયા પાસેથી ખરીદેલી અત્યાધુનિક એસ-૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમની પહેલી ખેપ તાજેતરમાં જ ભારત પહોંચી હતી. હવે મળતી જાણકારી...

નવીદિલ્હી, સીડીએસ જનરલ બિપિન રાવતના હેલિકોપ્ટર ક્રેશની તપાસ પૂર્ણ થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હવે તેના તારણો કાયદાકીય સમીક્ષા...

નવીદિલ્હી, સરકારે સંસદમાં સ્વદેશી ફાઈટર જેટ, એલસીએ તેજસની કિંમતનો ખુલાસો કર્યો છે. સોમવારે, સંરક્ષણ રાજ્ય પ્રધાન અજય ભટ્ટે એક લેખિત...

નવી દિલ્હી, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ રાવતનુ હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ વિવેક રામ ચૌધરીએ...

નવી દિલ્હી, ૮ ડિસેમ્બરના રોજ તમિલનાડુમાં થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં પત્ની સાથે મોતને ભેટેલા દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ...

નવીદિલ્હી, તામિલનાડુના કુન્નુરમાં થયેેલી હેલિકોપ્ટર દુર્ઘટનામાં સીડીએસ બિપિન રાવત સહિત કુલ ૧૩ લોકોના મોત થયા છે. ઘટનાથી દેશ આખાને આઘાત...

નવી દિલ્હી, સીડીએસ બિપિન રાવત આજે ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર સાથે દિલ્હીથી એક કાર્યક્રમમાં ભાગ લેવા સુલુરથી વેલિંગ્ટન જઈ રહ્યા હતા....

નવી દિલ્હી, ભારતીય સેનાના નાયકોને આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા વીરતા પુરસ્કાર વડે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન કેટલાક વીરોને...

લખનૌ, વડાપ્રધાન મોદીએ આજે યુપીને પૂર્વાંચલ એક્સપ્રેસ વેની ભેટ આપતાં ૩૪૨ કિમી લાંબા આ એક્સપ્રેસવેને ખુલ્લો મૂક્યો હતો. આ એક્સપ્રેસ...

નવી દિલ્હી, ચીનની સાથે વાસ્તવિક નિયંત્રણ રેખા પર વિવાદની વચ્ચે વાયુસેનાનાં ટોપ અધિકારી સુરક્ષા હાલાત અંગે મોટી બેઠક કરવાનાં છે....

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.