Western Times News

Gujarati News

નસવાડી, રાજ્યમાં હજુ અનેક એવા વિસ્તારો છે જ્યાં વરસાદ બાદ રસ્તાઓનું સમારકામ નથી કરવામાં આવ્યું. બગડી ગયેલાં રસ્તાઓને લીધે જનતાને...

અમદાવાદ, કેન્દ્ર સરકારના નવા હિટ એન્ડ રન કાયદાનો દેશભરમાં વિરોધ યથાવત છે. લાખો ટ્રકોના પૈડા થંભી ગયા છે, તો ડ્રાઇવરો...

પાલનપુર, બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના ભાગળ (પીપળી) ગામે છેલ્લા ૨ દિવસમાં અંતરભાઈ નામના પશુપાલકના એક જ વાડામાં ૫ પશુઓના મોત નીપજી...

રાજકોટ, પશુ નિયંત્રણ કાયદાના અમલીકરણ માટે રાજકોટ કોર્પોરેશનનું તંત્ર એક્શનમાં આવ્યું છે. મનપાએ ઢોર પકડવા માટે અલગ અલગ વિસ્તારોમાં વહેલી...

સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરના રામગઢ ગામના ખેડૂતોનો વીજ વિભાગ સામે વિરોધ નોધાવ્યો છે. તો વીજ વિભાગની કચેરીમાં જ ખેડૂતોએ ખોટી રીતે દંડ...

અમદાવાદ, અમેરિકામાં ઘૂસણખોરી મામલે મોટો ખુલાસો થયો છે. આંતરરાષ્ટ્રીય કબૂતરબાજીમાં ચોક્કસ ગ્રૂપની સંડોવણીની આશંકા છે. સીઆઈડી ક્રાઈમે વધુ ૧૦ એજન્ટોના...

હિંમતનગર, સાબરકાંઠા જિલ્લામાં ટ્રાન્સપોર્ટરોની હડતાળની માઠી અસર જાેવા મળી છે. જિલ્લામાં ટ્રક ચાલકો વાહન હંકારવાથી દૂર રહેવાને લઈ ટ્રકોની અવર...

સુરત, દબાણ હટાવવા ગયેલી પાલિકાની ટીમ સાથે સ્થાનિક ફેરિયાઓનું ઘર્ષણ થયું હોવાનો મામલો સામે આવ્યો છે. ગોડાદરા આસપાસ સિનેમા લાઇન...

સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરમાં ૩ વર્ષના બાળકના અપહરણની ઘટના સામે આવી છે.એક્ટિવા લઇને આવેલા ૨ શખ્સો ૩ વર્ષના બાળકનું અપહરણ કરીને ફરાર...

મહેસાણા, મહેસાણા શહેરમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી કરીને પરત ફરી રહેલા એક યુવક બુલેટ લઈને હોર્ડિંગ્સના થાંભલા સાથે અથડાયો હતો. અકસ્માતમાં...

મુંબઈ, નવા વર્ષના બીજા ટ્રેડિંગ દિવસે, શેરબજાર નબળા નોટ પર સમાપ્ત થયું. બીએસઈસેન્સેક્સ લગભગ ૩૮૦ પોઈન્ટ ઘટીને ૭૧,૮૯૨ ના સ્તરે...

નવી દિલ્હી, ઈડીએ આ આપધારાસભ્ય અમાનતુલ્લા ખાન વિરુદ્ધ મની લોન્ડરિંગ તપાસ હેઠળ દિલ્હીમાં ચારથી પાંચ ઠેકાણા પર સર્ચ હાથ ધર્યું...

નવી દિલ્હીે, ભારત વિવિધતામાં એકતા ધરાવે છે. અહી વિવિધ ધર્મના લોકો એકસાથે વસતા હોવાથી ભારતની સુંદરતામાં વધારો થાય છે. દેશમાં...

નવી દિલ્હીે, જાતીય હિંસાની આગમાં સળગી રહેલા મણિપુરના થુબલ જિલ્લાના લિલોંગ ચિંગજાઓ વિસ્તારમાં ૧ જાન્યુઆરીના રોજ અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી...

કાનપુર, કાનપુરમાં ગંગાઘાટ નજીક સ્થિત રેલવે લાઈન નીચે એક મહિલા ર્નિવસ્ત્ર હાલતમાં કેટલાક નાવિકોને મળી આવી હતી. તેમના શરીર પર...

નવી દિલ્હી, વિદેશ મંત્રી એસ.જયશંકરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, પાકિસ્તાનની મુખ્ય નીતિ આતંકવાદ છે અને ભારતને વાતચીતના ટેબલ પર લાવવા...

નવી દિલ્હી, હાલ અયોધ્યામાં ૨૨ જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારોહની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે કર્ણાટકમાં ૩૧ વર્ષ...

કરાંચી, ભારતનો વધુ એક દુશ્મન અને મોસ્ટ વૉન્ટેડ આતંકવાદી મસૂદ અઝહર પાકિસ્તાનમાં માર્યો ગયો હોવાનો સોશિયલ મીડિયામાં દાવો થઈ રહ્યો...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.