Western Times News

Gujarati News

નવી દિલ્હી, ભારત અને કેનેડા વચ્ચે તાજેતરમાં જે વિવાદ થયો અને સંબંધો બગડ્યા તેની પાછળ યુનિવર્સિટીઓનું સ્ટુડન્ટ પોલિટિક્સ પણ જવાબદાર...

ઇસ્લામ ધર્મના પેયગંબર હઝરત મોહંમદ (સ.અ.વ)ના જન્મદિન નિમિત્તે ઈદે મિલાદુન્નબી તહેવારની ઉજવણી શૈખુલ ઈસ્લામ ટ્રસ્ટ નડીયાદ દ્વારા કરવામાં આવી હતી....

નવી દિલ્હી, ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરના હત્યારાને પકડવામાં અને તેની હત્યામાં કોઈ ભારતીયની સંડોવણી સાબિત કરવામાં જસ્ટિન ટ્રૂડોની સરકારને...

ભીલવાડા, રાજસ્થાનના ભીલવાડામાં ૨૮ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ ભગવાન શ્રી દેવનારાયણજીના ૧૧૧૧માં અવતરણ મહોત્સવના ઉપલક્ષ્યમાં જે સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો...

અમદાવાદ, અમદાવાદના એસજી હાઇવે પર ફરી એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. અમદાવાદનો આ વિસ્તાર હવે જાણે અકસ્માતો માટે સંભવિત ક્ષેત્ર...

ભાવનગર, શહેરની જાણીતી સર ટી જનરલ હોસ્પિટલમાં બુધવારે મોડી રાત્રે એક વ્યક્તિએ અન્ય વ્યક્તિ પર ફાયરિંગ કર્યું હતું. સદનસીબે ફાયરિંગમાં...

અમદાવાદ, અમદાવાદના સિંધુભવન રોડના હાઈફાઈ ગેલેક્સી સ્પાની લોબીનાં શોકિંગ દૃશ્યો હાલ વાયરલ થયા છે. જેમાં એક યુવકે ૪ મિનિટમાં યુવતીને...

મુંબઈ, અભિનેતા સંજય મિશ્રાની ફિલ્મ ગુઠલી લડ્ડુ ૧૩ ઓક્ટોબરે રિલીઝ થશે. આ ફિલ્મ સામાજિક ભેદભાવની સાથે સાથે શિક્ષણના અધિકારની વાત...

રાજકોટ, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રાજકોટમાં રમાયેલી ત્રીજી વનડે મેચમાં મહેમાન ટીમે શાનદાર જીત મેળવી છે. ઓસ્ટ્રેલિયાએ રાજકોટમાં ભારતને ૬૬...

જયપુર, રાજસ્થાનના મધ્યાહન ભોજન કૌભાંડમાં ફસાયેલા ગૃહ રાજ્યમંત્રી રાજેન્દ્ર યાદવની મુશ્કેલીઓ સતત વધી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ યાદવના ઠેકાણાઓ પર...

ખોડલધામનાં આંગણે રૂડો અવસર -30 સપ્ટેમ્બરે શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ(KDVS) કન્વીનર મીટ-2023 યોજાશે નવનિયુક્ત હોદ્દેદારોનો સન્માન સમારોહ તથા એપ્લીકેશન લોન્ચિંગ...

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, આજે ગુરૂવારના રોજ  ઈદે-મિલાદનું પર્વ હોઈ મુસ્લિમ બિરાદરો દ્વારા ઠેરઠેર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ...

મથુરા રેલ્વે સ્ટેશનના ઘટનાની તપાસ બાદ એક લોકો પાઇલટ અને ચાર ટેકનિકલ સ્ટાફ સહિત પાંચ રેલવે કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા...

યાત્રીસ ફિલ્મના સ્ટારકાસ્ટ હેરિટેજ સિટી અમદાવાદની મુલાકાતે બનારસથી બેંગકોકની સફર કરતા એક મધ્યમ વર્ગના પરિવારની અવિશ્વસનીય સફર જોવા મળશે યાત્રીસ...

ભરૂચમાં ત્રણ કુત્રિમ કુંડમાં શ્રીજી પ્રતિમાઓનું શ્રદ્ધાભર્યા માહોલમાં વિસર્જન -તંત્ર દ્વારા તરવૈયા,એમ્બ્યુલન્સ અને પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા    (વિરલ રાણા દ્વારા)...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.