Western Times News

Gujarati News

મુંબઈ, લોકસભા ચૂંટણી પહેલા અનેક ચર્ચિત ચેહરાઓએ રાજનીતીમાં એન્ટ્રી કરી છે અને ચૂંટણી લડવાની પણ જાહેરાત કરી ચૂક્યા છે.જેમાં વધુ...

મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ અનન્યા પાંડે સુંદર એક્ટ્રેસની લિસ્ટમાં સામેલ છે. એક્ટ્રેસ તેની ફિલ્મો અને એક્ટિંગથી ખાસ કમાલ કરી શકી નથી,...

મુંબઈ, ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ની જાહેરાત થોડા દિવસો પહેલા કરવામાં આવી હતી. વિક્રાંત મેસી આ ફિલ્મ સાથે દિલને હચમચાવી દે...

નવી દિલ્હી, અમેરિકામાં ગુજરાતીઓનાં અલગ-અલગ વોટ્‌સએપ ગ્રુપ્સમાં એક ચોંકાવનારી ઘટનાની અમુક વિડીયો ક્લિપ્સ છેલ્લા બે-ત્રણ દિવસથી ખાસ્સી વાયરલ થઈ રહી...

બાંદા, માફિયા મુખ્તાર અંસારીનું મોત નીપજ્યું છે. મુખ્તાર અંસારીને બાંદા મેડિકલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો હતો. ૯ ડોકટરોની ટીમ મોનીટરીંગ...

નવી દિલ્હી, બેંકિંગ સેક્ટર રેગ્યુલેટર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ જાહેરાત કરી છે કે ૧ એપ્રિલ, ૨૦૨૪ના રોજ, નવા નાણાકીય વર્ષ...

નવી દિલ્હી, ગૂગલે જાહેરાતો બતાવવાના નામે છેતરપિંડી કરનારાઓ સામે કડક કાર્યવાહી કરી છે. ગૂગલે લગભગ ૧.૨ કરોડ ગૂગલ એકાઉન્ટ્‌સને બ્લોક...

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્‌સ સાથે અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. બંને વચ્ચે આરોગ્યથી...

સ્યુસાઈડ નોટ મળી આવતાં પાંચ વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ ઊંઝા, ઉંઝા તાલુકાના ભાંખર ગામના યુવાને પાંચ જેટલા વ્યાજખોરોના ત્રાસથી...

કોંગ્રેસ પાસેથી રૂ.૧૩પ કરોડ વસુલાયાઃ વધુ રૂ.પર૪ કરોડના બેનામી વ્યવહારો મળ્યા (એજન્સી)અમદાવાદ, લોકસભા ચુંટણી સમયે જ આવકવેરા વિભાગની આકરી કાર્યવાહી...

જેમણે રીડેવલપમેન્ટ સામે કોર્ટમાં વાંધો રજુ કર્યો છે, તેમને તેમના ફલેટસ ખાલી કરી શાંતીપુર્ણ રીતે સોસાયટીને કબજો આપી દેવા હાઈકોર્ટનો...

લોકસભા ચુંટણીમાં શિક્ષિકા ઉમેદવાર ચર્ચામાં -શિક્ષિકા અશ્વિની એમએલ કન્નડ, તમિલ તેલુગુ, હિન્દી તુલુ, અંગ્રેજી મલયાલમ ભાષાનાં જાણકાર (એજન્સી)કાસરગોડ, લોકસભા ચુંટણીની...

દરિયાપુરની શક્કરખાં મસ્જિદમાં લૂંટની ઘટના ઃ પોલીસ દ્વારા બંને લૂંટારાની શોધખોળ જારી (એજન્સી)અમદાવાદ,  શહેરના દરિયાપુર વિસ્તારમાં આવેલી શક્કરખાં મસ્જિદમાં લૂંટની...

ચંડોળા તળાવ નજીક ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીની ધરપકડ-વર્ષ ૨૦૦૧માં બાંગ્લાદેશની બોર્ડર ક્રોસ કરીને આવ્યો હતો અને ત્યારથીતે ગેરકાયદે વસવાટ કરી...

પાલીતાણાના જાહેર માર્ગો પર ઘાસચારાના કારણે અનેક સમસ્યા-સંસ્કૃતિ પ્રમાણે પશુઓને ઘાસચારો ખવડાવો જોઈએ પરંતુ જે રોડ પર ઘાસચારો નાખવામાં આવે...

ધ્વજારોહણ, અન્નક્ષેત્ર સહીતના વિનામૂલ્યે થતા કાર્યો બંધ થતાં કચવાટ ધોરાજી, રાજકોટનાં ધોરાજી તાલુકાનાં સુપેડી ગામના સુપ્રસિદ્ધ પૌરાણીક મુરલી મનોહર મંદીરનો...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.