Western Times News

Gujarati News

૭૩માં ગણતંત્ર દિને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ધ્વજવંદન કર્યું

ભારતના ૭૩માં ગણતંત્ર દિનના અવસરે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે રાજભવન પ્રાંગણ ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કર્યું હતું.

આ કાર્યક્રમમાં કોરોના પ્રોટોકોલનું સંપૂર્ણપણે પાલન કરવામા આવ્યું હતું. કાર્યક્રમમાં ભારતીય સેનાના વરિષ્ઠ અધિકારી અને રાજભવનના અધિકારીઓ-કર્મચારીઓ તથા તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.