Western Times News

Gujarati News

જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મામાં નવા વર્ષના વધામણા કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય મુકામે પૂર્વ પ્રાથમિક વિભાગ દ્વારા નવ વર્ષના વધામણા નિમિત્તે શાળાના બાળકો લાલ વસ્ત્રો પરિધાન કરી ઉજવણી કરેલ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા.

જેમાં વડા શ્રી અશ્વિનભાઈ જાેશી, ભારત સિંહ ચૌહાણ, આરતીબેન રિદ્ધિ બેન, કિંજલબેન, સોનલબેન નો મહત્વનો ફાળો રહ્યો હતો કાર્યક્રમ અંતે સૌને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા શાળાના આચાર્ય શ્રી સુરેશકુમાર એસ પટેલ અને સુપરવાઇઝર શ્રી પી.કે પટેલે સૌને અભિનંદન આપ્યા હતા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.