Western Times News

Gujarati News

અમદાવાદથી પસાર થતી 6 ગ્રીષ્મકાલીન ટ્રેનોની ટ્રિપ્સ કેન્સલ કરાઈ

પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની ઓછી સંખ્યાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મંડળથી દોડતી/પસાર થતી 06 જોડી ગ્રીષ્મકાલીન સ્પેશિયલ ટ્રેનોની ટ્રિપ્સ કેન્સલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંડળ રેલવે પ્રવક્તા અનુસાર કેન્સલ ટ્રેનોની વિગતો આ મુજબ છે :-

1.  17 જુલાઇ 2023થી 28 ઓગસ્ટ 2023 સુધીની ટ્રેન સંખ્યા 09575 રાજકોટ-મહેબૂબનગર સ્પેશિયલ

18 જુલાઇ 2023થી 29 ઓગસ્ટ 2023 સુધીની ટ્રેન નંબર 09576 મહેબૂબનગર-રાજકોટ સ્પેશિયલ

2.  24 જુલાઇ 2023થી 28 ઓગસ્ટ 2023 સુધીની ટ્રેન સંખ્યા 09417 અમદાવાદ-પટના સાપ્તાહિક સ્પેશિયલ

25 જુલાઇ 2023થી 29 ઓગસ્ટ 2023 સુધીની ટ્રેન સંખ્યા 09418 પટના-અમદાવાદ સાપ્તાહિક સ્પેશિયલ

3.  18 જુલાઇ 2023થી 29 ઓગસ્ટ 2023 સુધીની ટ્રેન સંખ્યા 09523 ઓખા-દિલ્હી સરાય રોહિલ્લા સાપ્તાહિક સ્પેશિયલ

19 જુલાઇ 2023થી 30 ઓગસ્ટ 2023 સુધીની ટ્રેન સંખ્યા 09524 દિલ્હી સરાય રોહિલ્લા-ઓખા સાપ્તાહિક સ્પેશિયલ

4.  17 જુલાઇ 2023થી 28 ઓગસ્ટ 2023 સુધીની ટ્રેન સંખ્યા 09421 અમદાવાદ-દરભંગા સ્પેશિયલ

19 જુલાઇ 2023થી 30 ઓગસ્ટ 2023 સુધીની ટ્રેન સંખ્યા 09422 દરભંગા-અમદાવાદ સ્પેશિયલ

5.  18 જુલાઇથી 29 ઓગસ્ટ 2023 સુધીની ટ્રેન સંખ્યા 09413 અમદાવાદ-સમસ્તીપુર સ્પેશિયલ

20 જુલાઇથી 31 ઓગસ્ટ, 2023 સુધીની ટ્રેન સંખ્યા 09414 સમસ્તીપુર-અમદાવાદ સ્પેશિયલ

6.  19 જુલાઇ 2023થી 27 સપ્ટેમ્બર 2023 સુધીની ટ્રેન સંખ્યા 09039 બાંદ્રા ટર્મિનસ-અજમેર સાપ્તાહિક

20 જુલાઇ 2023થી 28 સપ્ટેમ્બર 2023 સુધીની ટ્રેન સંખ્યા 09040 અજમેર-બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલ

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.