Western Times News

Gujarati News

અંકલેશ્વર જીઆઈડીસીના યુ.પી.ના ૧૫૬૬ શ્રમિકોનું વતન તરફ પ્રયાણ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસીની આજુબાજુના ગ્રામીણ વિસ્તારના રોજગારી મેળવતા યુ.પી.ના ૧૫૬૬ શ્રમિકોનું વતન તરફ પ્રયાણ કર્યુ હતું. લોકડાઉનને કારણે છેલ્લા ઘણાં સમયથી ફસાયેલા ઉત્તર પ્રદેશના નાગરીકોને રજીસ્ટ્રેશન કરાયા બાદ ભરૂચ ખાતેના રેલવે સ્ટેશનથી સ્પેશિયલ શ્રમિક ટ્રેન દ્વારા મોકલવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.