Western Times News

Gujarati News

Ahmedabad

અમદાવાદ પૂર્વમાં દાનની સરવાણીથી કાર્યાન્વિત બન્યુ આરોગ્યનું મંદિર : કોઠિયા હોસ્પિટલ કોવીડની વર્તમાન સ્થિતિને પહોંચી વળવા સમગ્ર રાજ્યમાં ૩જી જાન્યુઆરીથી...

નરોડાનો યુવક ચાર વખત તાન્ઝાનિયા જઈ આવ્યો હતો છેલ્લે કોરોના વકરતાં ધંધો પડી ભાંગ્યો-આર્થિક પરીસ્થિતિથી કંટાળી પોતાનાં જ અપહરણનું નાટક...

(એજન્સી) અમદાવાદ, ગાંધીનગરમાં ૧૦ થી ૧ર જાન્યુઆરી દરમ્યાન યોજાનારા ગ્લોબલ વાઈબ્રન્ટ ગુજરાત સમીટમાં આવનારા દેશવિદેશના મહેમાનોનેે આવકારવા અમદાવાદ એરપોર્ટ પર...

ઉસ્માનપુરાની વિદ્યાનગર સોસાયટીના વિભાગ-૩નાં પાંચ ઘરના ૧૭ નાગરિક પણ નજરકેદ થયા હતા. અમદાવાદ, મ્યુનિ. કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા કોરોનાનો ચેપ ફેલાતો...

અમદાવાદ, અમદાવાદ શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટ પર કોરોના ગાઇડલાઇન્સ સાથે ફલાવર શો-૨૦૨૨નું આયોજન થશે. અમદાવાદ મહાનગર પાલિકાએ ફલાવર શો માટે ટિકીટના...

અમદાવાદ, સરખેજ પાસેના મકરબા ગામ પાસે આવેલી અંબિકા દર્શન સોસાયટીમાં રહેતા આશ્રય ગ્રુપના બિલ્ડર કેવલ મહેતાનું પિતા-પુત્ર સહિત ત્રણ લોકોએ...

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરના તળાવોમાં ચોમાસા બાદ પારાવાર ગંદકી થાય છે તેમજ વિવિધ પ્રકારની વનસ્પતિઓ પણ ઉગી નીકળે છે. જેના...

અમદાવાદ, સુરત શહેરમાં કોરોના પોઝિટિવ કેસ વધતા તંત્ર ચિંતિત બન્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં ૭૪ પોઝિટિવ કેસ બહાર આવતા ફરી...

અમદાવાદ, ગુજરાતમા પેપર લીકના કૌભાંડો બાદ અસિત વોરાના રાજીનામાની માંગણી સાથે આમ આદમી પાર્ટીએ મોરચો માંડ્યો હતો. યુવરાજસિંહે ૭૨ કલાકનું...

નરોડાનો યુવક ચાર વખત તાન્ઝાનિયા જઈ આવ્યો હતો છેલ્લે કોરોના વકરતાં ધંધો પડી ભાંગ્યો (સારથી એમ.સાગર) અમદાવાદ, કોરોનાની મહામારીએ ઘણાં...

(સારથી એમ.સાગર) અમદાવાદ, ઘાટલોડીયામાં સંયુક્ત પરીવારમં રહેતા વ્યક્તિએ પોતાના મકાનના અલગ અલગ ટેક્ષબીલ કરી આપવા માટે અરજી કરી હતી જે...

“આઝાદી કા અમૃત મહોત્સવ” અને  રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતી વર્ષ નિમિત્તે અમદાવાદ કલેકટર કચેરીમાં 'મેઘાણી-સાહિત્ય' કોર્નર મુકાયુ ઝવેરચંદ...

નોંધારા બાળકોનું આધાર બનતું અમદાવાદ જિલ્લા પ્રશાસન -“PM CARES ફોર ચિલ્ડ્રન સ્કીમ” હેઠળ 10 લાખ રૂપિયાની સહાયની પોસ્ટ એકાઉન્ટની પાસ...

અમદાવાદ, કોર્ટના આદેશ છતાં પતિ પત્નીને સાથે રહેવા અને વૈવાહિક અધિકારોને સ્થાપિત કરવાની ફરજ પાડી શકે નહીં. બનાસકાંઠા જિલ્લાની ફેમિલી...

‘નદી ઉત્સવ'નું અમદાવાદ ખાતે સમાપન કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નદીઓની શુદ્ધતા જળવાય તેમાં ગંદકી ન થાય તે આપણી સૌની નૈતિક...

આઝાદી કા અમૃત મહોત્સવ” આપણી ૭૫ વર્ષની સિદ્ધિઓને દુનિયાની સામે પ્રસ્તુત કરવાનો અને આગામી ૨૫ વર્ષ માટેની રૂપરેખા-સંકલ્પ પણ રજૂ...

અમદાવાદ, ગુજરાતના સૌથી મોટા એડવર્ટાઇઝીંગ અને મીડિયા એસોસિએશન એએસીએ દ્વારા તાજેતરમાં એએસીએ ક્રિકેટ કાર્નિવલ ૨૦૨૧નું આયોજન ટર્ફ સ્પોટ્‌ર્સ બોડકદેવ, અમદાવાદ...

આઝાદી કા અમૃત મહોત્સવ નદી ઉત્સવ- પ્રભાત ફેરી સમગ્ર દેશમાં ’આઝાદી કા અમૃત મહોત્સવ’ ની ઉજવણી થઈ રહી છે જેના...

અમદાવાદ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુશાસન સપ્તાહ અંતર્ગત અમદાવાદના બોડકદેવ સ્થિત પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે રોજગાર નિમણૂંક પત્રો તથા એપ્રેન્ટિસશીપ...

ત્રણ દિવસમાં નશામાં ફરતા ૧૬૭ અમદાવાદીઓ ઝબ્બે અમદાવાદ, ભારતના લોકો પશ્ચિમના તહેવારોને પણ હવે સરળતાથી અપનાવી રહ્યા છે, જેમાં નાતાલનો...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.