Western Times News

Gujarati News

Ahmedabad

અમદાવાદ: સુરતની પીડિતા સાથે દુષ્કર્મ આચરવાના ગુનામાં જેલની સજા કાપી રહેલા આસારામકોરોના સંક્રમિત થયા છે તેથી તેમણે ૪૫ દિવસના જામીન...

અમદાવાદ: મ્યુકોરમાઈકોસિસને કોરોના બાદની મહામારી જાહેર કરાઈ ચૂકી છે. આ મહામારીનો અત્યાર સુધી ડાયાબિટીસના દર્દીઓ અને કો-મોર્બિટ દર્દીઓ શિકાર થતા...

અમદાવાદ: રાજ્યમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ બની ગઈ હતી અને બીજી લહેરમાં ઘણા લોકો આ મહામારીથી ત્રાહિમામ્‌ પોકારી ઊઠ્‌યા છે એટલું...

અમદાવાદ: રાજ્યમાં કોરોનાના કેસોની સ્થિતિ વકરી જતા લગભગ ૪૦ દિવસ પહેલાં સરકારે આકરા ર્નિણયો લેતા દિવસે વેપારધંધાને નિયંત્રીત કરી અને...

પ્રોસેસ હાઉસ અને ગાર્મેન્ટ ઈન્ડસ્ટ્રીઝને પણ નુકશાનઃ શ્રમજીવીઓની જેમ વેપારીઓ પણ અમદાવાદ છોડીને વતન ચાલ્યા ગયા? (એજન્સી) અમદાવાદ, અમદાવાદની વૈશ્વિક...

તળિયાની કિંંમત રૂા.ર૯૦.૭૬ કરોડ નક્કી કરાઈ (એજન્સી) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાજેેતરમાં બોડકદેવના એક પ્લોટનું ઓક્શન કર્યા બાદ હવે...

વેપારીઓ સાથે ૧.૧૩ કરોડની છેતરપીંડી કરનાર બે શખ્સ ઝડપાયા (પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના બે વેપારીઓ સાથે ઓક્સિજન કન્સનટ્રેટર વેચવાના બહાને રૂપિયા...

કોરોના સંકટ સમયે ભાજપના કોર્પોરેટરો મી.ઈન્ડીયા બની ગયા હતા ઃ સુરેન્દ્ર બક્ષી (પ્રતિનિધિ)અમદાવાદ, સ્માર્ટસીટી અમદાવાદમાં છેલ્લા એક સપ્તાહથી કોરોના સંક્રમણમાં...

૮૦૦ થી વધુ દર્દીઓ સારવાર મેળવી સંપૂર્ણપણે સ્વસ્થ થઇ સ્વગૃહે પરત થયા છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે દાખલ થતા...

અમદાવાદ: શહેર વિકાસ સત્તા મંડળ ( ઔડા) ૨૩ અને ૨૪ જૂન બે દિવસ દરમિયાન બોપલ વિસ્તારમાં સમાવિષ્ટ છ પ્લોટોના ઇ-ઓક્શનથી...

અમદાવાદ: કોરોનામાંથી સાજા થયા બાદ હવે અમદાવાદ સહિત રાજ્ય ભરમાં મ્યુકોરમાઇકોસીસના કેસ વધી રહ્યા છે. આ રોગના દર્દીઓને પૂરતા પ્રમાણમાં...

ગાંધીનગર: કોરોના વાયરસની બીજી લહેરમાં ગુજરાતની હાલત કફોડી બની ગઈ હતી. જેના કારણે રાજ્યના ૩૬ શહેરોમાં રાત્રિ કર્ફ્‌યૂ અને નિયંત્રણો...

જા કો રાખે સાઇયાં માર સકે ન કોઇ :  બાળકીના નાના આંતરડાથી મોટા આંતરડા વચ્ચેનો લગભગ ૧૫ સે.મિ. જેવડો હિસ્સો...

ડોક્ટર્સ-હોસ્પિટલ કર્મચારીઓ સતત હિંમત આપતા રહ્યા, તેને લીધે દર્દી રક્ષાબેન સતત પોઝિટિવ વિચારતા રહ્યા અમદાવાદ: કોરોનાની બીજી લહેરે ભારતમાં રીતસરનો...

ગોમતીપુરના કોર્પોરેટરોએ પડી ગયેલા ઝાડની ફરીયાદો મામલે ડે.મ્યુનિ.કમીશ્નરને આવેદનપત્ર આપ્યું (પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ શહેરમાં તૌકતે વાવાઝોડાના પગલે અનેક મોટા વૃક્ષો ધરાશયી...

અમદાવાદ, અમદાવાદ શહેરમાં ફરી એક દુર્ઘટના બની છે. ગઈકાલે તાઉ તે વાવાઝોડાના પગલે અનેક ઠેકાણે વૃક્ષો અને હોર્ડિંગ્સ પડી ગયા...

જાગૃત નાગરિકે ભણાવ્યો પાઠ-ભત્રીજાને એરપોર્ટ મુકવા માટે જઈ રહેલા ફરિયાદીને રોકીને કર્ફ્‌યૂ ભંગ કર્યો હોવાનું કહી હોમગાર્ડે રૂપિયા પડાવી લીધા...

અમદાવાદ: અમદાવાદના અમરાઇવાડીમાં શિવાનંદનગર વિસ્તારની એક ગટરમાંથી નવજાત બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે . જેમાં ઘટના સ્થળ પર સ્થાનિકોએ જાણ...

અમદાવાદ: વાવાઝોડાનાપગલે સોમવારથી ગુજરાતનાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હજી ત્રણ દિવસ રાજ્યમાં ધોધમારથી લઈને હળવા વરસાદની...

અમદાવાદ: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ તૌકતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોની આજે મુલાકાત લીધા બાદ ૧ હજાર કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.