Western Times News

Gujarati News

Ahmedabad

૧ આંગણવાડી કેન્દ્રનું ઈ- ભૂમિપૂજન મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આજ રોજ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન,...

અમદાવાદ, અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં રહેતી એક યુવતીએ તેના પતિ સહિતના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. આ યુવતીએ આક્ષેપ કર્યો...

અમદાવાદના શાહીબાગ વિસ્તારની ઘટના-મોબાઈલમાં સ્ક્રેચ એન્ડ વિનની લિંક પર ક્લિક કરી સ્ક્રેચ કર્યું, એકાઉન્ટમાં પૈસા જમા કરાવવા બેન્ક એકાઉન્ટ માગ્યું...

વોર્ડના ૫૦ ટકા વિસ્તારમાં પાણી-ડ્રેનેજ નેટવર્કનો અભાવઃ સ્મશાનગૃહની દયનીય સ્થિતિઃ મ્યુનિ.તંત્રની બેદરકારીનો લાભ ખાનગી બોર માલિકો લઈ રહ્યા છે (દેવેન્દ્ર...

ભારતભરમાં આવા ગુના આચર્યાની કબુલાતથી પોલીસ પણ ચોંકી (પ્રતિનિધિ) અમદાવાદ, લગ્નવાંચ્છુક યુવતી અને તેમના પરીવારો યોગ્ય મુરતિયા શોધવા માટે મેટ્રીમોનિયલ...

એસવીપીને બે વર્ષ પૂર્ણ બે વર્ષમાં અલગ અલગ રોગના ૧.૯૦ લાખ દર્દીઓને સારવાર આપવામાં આવી (પ્રતિનિધિ)અમદાવાદ, સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્સ્ટીટ્યુટ...

અમદાવાદ: અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં રહેતી એક યુવતીએ તેના પતિ સહિતના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. આ યુવતીએ આક્ષેપ કર્યો...

ગાંધીનગર, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના દસમા દીક્ષાંત સમારોહ પ્રસંગે પદવીપ્રાપ્તકર્તા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિદ્યાર્થીઓને શુભકામના પાઠવતા જણાવ્યુ હતુ કે, વિદ્યાર્થીઓ...

શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ રાષ્ટ્રીય સ્વાભિમાનની પુનઃ પ્રતિષ્ઠા સમાન છે -મહેસૂલ મંત્રી શ્રી કૌશિકભાઈ પટેલ મહેસૂલ મંત્રી શ્રી કૌશિકભાઈ...

ગાંધીનગર, કોરોના મહામારીના સમયગાળામાં આ બીમારી સામે લડવા માટે સમગ્ર દેશમાં વેક્સિનેશન શરુ થઈ ગયું છે.હેલ્થ મિનિસ્ટ્રીના જણાવ્યાનુસાર આજે કુલ...

અમદાવાદ, પીએમ નરેન્દ્ર મોદીએ શનિવારે વિડીયો કોન્ફરન્સ દ્વારા દેશભરમાં કોવિડ -૧૯ રસીકરણ અભિયાનનો આરંભ કર્યો હતો. અમદાવાદમાં પણ ૨૦ જગ્યાએ...

વૈશ્વિક મહામારી કોરોના વિરુદ્ધ વિશ્વના સૌથી મોટા રસીકરણ મહાયજ્ઞનો આજથી ગુજરાત સહિત સમગ્ર ભારત દેશમાં  વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે...

ગાંધીનગર: વડોદરા ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાના પિતાનું નિધન થયું છે. વડોદરામાં રહેતા હિમાંશુ પંડ્યાનું હાર્ટ...

૧૬૧ કેન્દ્રો પરથી ૧૬ હજારથી વધુ હેલ્થ કર્મીઓ-ફ્રન્ટલાઇન વોરિયર્સને સૌ પ્રથમ કોરોના વેકસીન નાગરિકો કોઇપણ જાતના ભય અને અફવાઓથી દૂર...

અમદાવાદ: શ્રી રામ જન્મભૂમિ પર ભવ્ય મંદિર નિર્માણના નિધિ સમર્પણ અભિયાનનો આજથી પ્રારંભ કરાવવામાં આવ્યો છે. આ અભિયાનના શરૂઆત થતાની...

પતંગોત્સવની ઉજવણી માસ્ક પહેરીને કરવી જોઈએ.- સાધુ પ્રેમવત્સલદાસજી શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર દ્વારા સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિય દાસજી સ્વામીની...

ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદીપસિંહજી જાડેજાએ આજે અમદાવાદ જિલ્લાના બીબીપુર ખાતે રૂ. ૪.૫૨ કરોડના ખર્ચે નવનિર્મિત મલ્ટી પર્પઝ ઇન્ડોર હોલ તથા ક્રિકેટ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.