ગાંધીનગર, કોરોના મહામારીના સમયગાળામાં આ બીમારી સામે લડવા માટે સમગ્ર દેશમાં વેક્સિનેશન શરુ થઈ ગયું છે.હેલ્થ મિનિસ્ટ્રીના જણાવ્યાનુસાર આજે કુલ...
Ahmedabad
અમદાવાદ, પીએમ નરેન્દ્ર મોદીએ શનિવારે વિડીયો કોન્ફરન્સ દ્વારા દેશભરમાં કોવિડ -૧૯ રસીકરણ અભિયાનનો આરંભ કર્યો હતો. અમદાવાદમાં પણ ૨૦ જગ્યાએ...
વૈશ્વિક મહામારી કોરોના વિરુદ્ધ વિશ્વના સૌથી મોટા રસીકરણ મહાયજ્ઞનો આજથી ગુજરાત સહિત સમગ્ર ભારત દેશમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે...
ગાંધીનગર: વડોદરા ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાના પિતાનું નિધન થયું છે. વડોદરામાં રહેતા હિમાંશુ પંડ્યાનું હાર્ટ...
૧૬૧ કેન્દ્રો પરથી ૧૬ હજારથી વધુ હેલ્થ કર્મીઓ-ફ્રન્ટલાઇન વોરિયર્સને સૌ પ્રથમ કોરોના વેકસીન નાગરિકો કોઇપણ જાતના ભય અને અફવાઓથી દૂર...
અમદાવાદ: શ્રી રામ જન્મભૂમિ પર ભવ્ય મંદિર નિર્માણના નિધિ સમર્પણ અભિયાનનો આજથી પ્રારંભ કરાવવામાં આવ્યો છે. આ અભિયાનના શરૂઆત થતાની...
પતંગોત્સવની ઉજવણી માસ્ક પહેરીને કરવી જોઈએ.- સાધુ પ્રેમવત્સલદાસજી શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર દ્વારા સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિય દાસજી સ્વામીની...
ડીસા: અમદાવાદઃ શહેરમાં માંડ માંડ લૂંટના ભેદ ઉકેલાયા ત્યાં હવે એક ગેંગ એક્ટિવ થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. થોડા...
ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદીપસિંહજી જાડેજાએ આજે અમદાવાદ જિલ્લાના બીબીપુર ખાતે રૂ. ૪.૫૨ કરોડના ખર્ચે નવનિર્મિત મલ્ટી પર્પઝ ઇન્ડોર હોલ તથા ક્રિકેટ...
ભૂતકાળમાં પાર્ટી વિરોધી પ્રવૃત્તિ કરનારને પ્રોત્સાહન ન આપવા પ્રદેશ હોદ્દેદારો સમક્ષ લેખિત રજૂઆત થઈ (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશન...
(તમામ તસવીરો- જયેશ મોદી) અમદાવાદ: કોરોના વાયરસના કહેર વચ્ચે ગુજરાતીઓએ ખાસ કરીને રાજ્યના ચાર મોટા શહેરોમાં ઉત્તરાયણના દિવસે લોકોએ પતંગ...
અમદાવાદ: પોતાના પરિવાર સાથે ઉત્તરાયણના તહેવારની ઉજવણી કરવા માટે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગુરૂવારે અમદાવાદ આવ્યા છે. અમદાવાદના થલતેજના મેપલ...
અમદાવાદ: ઉત્તરાયણ પતંગ ચગાવવાની પતંગ રસિકોની મજા રાહદારીઓ અને વાહન ચાલકો માટે ઘાતક પુરવાર થતી હોય છે. ઉત્તરાયણના દિવસે રાજ્યમાં...
અમદાવાદ: ગુજરાતમાં દિવાળીના તહેવાર બાદ કોરોનાના કેસમાં સતત વધારો થયો હતો. જેને લઈને રાજ્ય સરકારે ચાર મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા...
ઉત્તરાયણનો તહેવાર રાજ્યભરમાં મનાવવામાં આવ્યો હતો. જો કે આ વખતે કોરોનાને કારણે સરકારની ગાઈડલાઈનને લઈને લોકોએ એક સ્થળ પર એકઠા...
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદ આવ્યા હતા છે. પરિવાર સાથે ઉતરાયણ પર્વ મનાવવા અમિત શાહ અમદાવાદ આવ્યા છે. કેન્દ્રીય...
અમદાવાદ: એક મહિલા અને તેના આશિક સામે આત્મહત્યાની ઉશ્કેરણીનો કેસ નોંધવામાં આવ્યો છે. મહિલાના પતિએ એપ્રિલ ૨૦૨૦માં જીવન ટૂંકાવ્યું હતું....
અમદાવાદ: ગુજરાતીમાં એક કહેવત છે કે, ગરજવાનમાં અક્કલના હોય. એટલે કે, જ્યારે કોઈ વ્યક્તિને ગરજ હોય ત્યારે તે ભાન ભૂલી...
આત્મનિર્ભર ભારત અને 'વોકલ ફોર લોકલ' ને સાર્થક કરીને સ્થાનિક કારીગરો અને ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહન આપીએ . ભારતના ઇતિહાસમાં હસ્તકળા...
કોરોનાકાળ દરમ્યાન અમદાવાદ એઈડ્સ સોસાયટીએ ૩૨૬ પોઝીટીવ દર્દી શોધ્યા: કેન્દ્ર સરકાર દ્વારા એઈડ્સ દર્દીઓને વિનામૂલ્યે અપાતી સારવાર (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ,...
અમદાવાદ: ગત અઠવાડિયે રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા ઉત્તરાયણ ઉજવવા અંગે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હતી. જેમાં ગતકડાં જેવા નિયમોથી...
કોઈપણ ઉડાન સંપ વગર શકય બનતી નથી, જિંદગીને જીતવા માટે કોઈએ પતંગ બનવું પડે છે અને કોઈને દોરા - સાધુ...
અમદાવાદ: અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં વહેલી સવારે આત્મહત્યાનો વિચિત્ર બનાવ બન્યો છે. વહેલી સવારે સમર્પણ ટાવરમાં એક વૃદ્ધે પહેલા સળગીને અને...
અમદાવાદ: કહેવાય છે કે લોભ અને લાલચ એ બંને કોઈપણ વ્યક્તિને આંધળા બનાવી દે છે. ઘણીવાર આવી લાલચમાં અભણ વ્યક્તિ...
મિલ્કતવેરા વ્યાજ રીબેટ યોજના દરમ્યાન ૨૫ દિવસમાં રૂા.૧૦૧ કરોડની આવક થઈ (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશન દ્વારા વ્યાજ રીબેટ...