Western Times News

Gujarati News

Ahmedabad

આર.ટી.ઓ.(પૂર્વ)ની કચેરી દ્વારા મોટરીંગ પબ્લિકની સગવડતા માટે પસંદગીના નંબર માટે નવી સિરિઝ GJ-27-DPની ફાળવણી  તેમજ મોટર સાયકલ તથા મોટરકારની જૂની...

અદાણી કંપનીના દબાણ બાદ એરપોર્ટ ઓથોરીટીએ મિલ્કતવેરાના બાકી રૂા.રર કરોડ ભરપાઈ કર્યાં (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ...

ચાલુ નાણાંકીય વર્ષમાં પ્રોપર્ટી ટેક્ષ પેટે રૂા.૯૭ર કરોડની નોંધપાત્ર આવક થઈ (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ મિલ્કતવેરા વિભાગના બાકી...

ગાંધીનગર: ગુજરાતના નાણામંત્રી નીતિન પટેલે આજે નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટેનું અંદાજપત્ર રજૂ કર્યું હતું. જેમાં વિવિધ ક્ષેત્રો માટે અનેક જાહેરાત...

અમદાવાદ: અમદાવાદ શહેરની સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન માન્ય ઘણી સ્કૂલો પ્રાયમરી અને સેકન્ડરીની વાર્ષિક પરીક્ષા ઓફલાઈન (શાળાએ આવીને આપવી)...

અમદાવાદ: શહેરમાં ગત અઠવાડિયે આયેશા નામની પરિણીતાએ સાબરમતી રિવરફ્રન્ટ પરથી આત્મહત્યા કરી લીધી હોવાની ચોંકાવનારી ઘટના બની હતી. આયેશા નામની...

પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર શ્રી આલોક કંસલે  વિરમગામ-રાજકોટ રેલ્વે ખંડનું વાર્ષિક નિરીક્ષણ કર્યું હતું તેમને વિરમગામ ખાતે રેલ્વે પ્રોટેક્શન ફોર્સ...

અમદાવાદ: અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં રહેતી પરિણીતા આઈશા મકરાણીને આપઘાત માટે મજબૂર કરનાર પતિ આરીફ ખાનની રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી...

ગાધીનગર: આજે ગુજરાતમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીનાં પરિણામ આવ્યા હતાં. જેમાં ભાજપે ગ્રામિણ વિસ્તારોમાં પણ પોતાની મજબુત...

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીના પરીણામ એક સપ્તાહ અગાઉ જાહેર થઈ ગયા છે. પરંતુ નગરપાલિકા અને જિલ્લા-...

બે ભાઈ અને એક મહિલા મળીને લોકો પાસેથી વિઝાના નામે રૂપિયા પડાવી લેતાં હતાં અમદાવાદ, વિદેશમાં સ્ટુડન્ટ વિઝા સહિત અનેક...

અમદાવાદ, આજકાલ સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામનો વધુ ઉપયોગ યંગસ્ટર્સ કરતાં હોય છે. પહેલાં સોશિયલ મીડિયામાં ફેસબુક પર ફેક એકાઉન્ટ બનાવી અને...

અમદાવાદ, દહેજને લઇને આઇશા નામની યુવતીએ સાબરમતી નદીમાં ઝંપલાવીને આપઘાત કરી લેવાનો મામલો ટોક ઓફ ટાઉન બન્યો છે ત્યારે સોશિયલ...

અમદાવાદ, અમદાવાદમાં સોમવારે અમદાવાદના કલેકટર, ડીડીઓ અને સીપી દ્વારા કોરોના વેકસીનની બીજો ડોઝ લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત પોલિસ કર્મીઓ,...

સનફ્લાવર તેલનાં અદાણી વિલમાર કંપનીનાં ફોર્ચ્યુન સનફફ્લાવરનું સ્ટીકર લગાવી સનફ્લાવર તેલના બદલે સોયાબીનનું તેલ લોકોને પધરાવતા અમદાવાદ, અમદાવાદ શહેરના નારણપુરામાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.