Western Times News

Gujarati News

Ahmedabad

મદદ કરવાના બહાને ગઠીયાએ એટીએમ બદલી ગણતરીની મિનિટોમાં ગુનો આચર્યો (પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના મેઘાણીનગર વિસ્તારમાં એરફોર્સના ઓફીસરની પત્નીનું એટીએમ કાર્ડ...

વાહનમાં દસ્તાવેજાે ઉપરાંત નેઈમ પ્લેટ સહીતની આખી વર્દી હતી : સેટેલાઈટ પોલીસે તપાસ શરૂ કરી (પ્રતિનિધિ) અમદાવાદ, શહેરમાં વાહનચોરીના અનેક...

અમદાવાદ, શહેરના કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઔડાના મકાનમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ થયો છે. પોલીસે અહીંથી ૧૧ જેટલી રૂપલલનાઓને મુક્ત કરાવી...

(પ્રતિનિધિ) અમદાવાદ, ગુજરાતમાં તથા ગુજરાત બહાર કસ્ટમનું સોનુ સસ્તામાં વેચવાની લાલચ આપીને સોદા દરમિયાન પોલીસની નકલી રેઈડ કરી નાગરીકોને લુંટી...

અમદાવાદ, માર્ચ મહિનાથી સ્કુલો બંધ છે. હાલ ઓનલાઈન કલાસ ચાલુ છે. પરંતુ વાસ્તવિક્તા એ છે કે ૬૦ ટકા વિદ્યાર્થીઓ ઓનલાઈન...

(પ્રતિનિધિ) અમદાવાદ અમદાવાદમાં લગભગ સવા લાખ જેેટલી ઓટોરીક્ષાઓ માર્ગ ઉપર દોડે છે. તેમાંથી શટલરીક્ષાઓ પણ દોડતી હતી. પરંતુ કોરોનાકાળમાં લોકડાઉનની...

અમદાવાદ, માણેકચોક ખાતે આવેલા વાસણબજારમાં કેટલાક વહેપારીઓ કોરોનાથી સંક્રમિત થતા સ્થાનિક વાસણ બજારના વેપારી એસોસીએશન દ્વારા બજારના કામકાના કલાકોમાં ઘટાડો...

મનપા દ્વારા ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પીરાણા ડમ્પ સાઈટને કલીયર કરવા માટે વર્ષોથી...

મેડીકલ એસોસીએશને ગરબાને મંજુરી નહીં આપવા સરકારને સ્પષ્ટ જણાવ્યું : પોળો અને સોસાયટીઓમાં સોશ્યલ ડીસ્ટન્સ સાથે ગરબા મહોત્સવની શરૂ થયેલી...

અમદાવાદ: સસ્પેન્ડેડ પીએસઆઈ શ્વેતા જાડેજાએ તેના અને સહ આરોપી દેવેન્દ્ર ઓડેદરા સામે લાંચ કેસમાં સ્પેશિયલ એન્ટિ-કરપ્શન કોર્ટે જામીન પર મુક્ત...

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ: કોરોનાના કારણે છેલ્લા ૦૬ મહીનાથી મ્યુનિ. કોર્પોરેશનની સામાન્ય સભા મળી ન હતી જે આગામી રપ સપ્ટેમ્બરે...

અમદાવાદ, તારીખ 16 થી 30 સપ્ટેમ્બર 2020 સુધી મનાવામાં આવી રહેલ   સ્વચ્છતા પખવાડિયા ના ભાગરૂપે અમદાવાદ મંડળ પર  સ્વચ્છ સ્ટેશન,...

અમદાવાદ: હાલ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાની સિઝન ચાલી રહી હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્વાસ્થ્ય વિભાગ તરફથી ઠેરઠેર તપાસ કરવામાં આવી...

૨ કિલોમાંથી ૧ કિલો ભેજવાળો ડ્રગ જથ્થો ઈમરાને શબ્બીરને સાચવવા આપ્યો હતોઃ આગામી દિવસોમાં વધુ કેટલાંકની ધરપકડની સંભાવના (પ્રતિનિધિ)અમદાવાદ, શહેરને...

ઊંચુ વળતર આપવાની લાલચ આપીઃ આશરે ૧૦૦૦ વકીલો ઠગાયાની શંકાઃ કાલુપુરનાં વેપારીઓ સાથે પણ છેતરપિંડીની સંભાવના (પ્રતિનિધિ)અમદાવાદ, શહેરમાં એક વાર...

એ વિષય ઉપર ઓનલાઈન સત્સંગ યોજાશે. તા.ર૩ સપ્ટેમ્બર ને બુધવાર ના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર દ્રારા...

જોધપુરની સુવિખ્યાત હોસ્પિટલોએ ઓપરેશનનું કહ્યુ : સિવિલ હોસ્પિટલે દવાથી જ મીનાબહેનને સાજા કરી દીધા....જોધપુરથી અમદાવાદ લઈ આવી મારી દીકરીઓએ સારવાર...

છેલ્લા દાયકામાં હૃદય સંબંધીત રોગો ભારત તથા સંપૂર્ણ વિશ્વમાં મૃત્યુના કારણોમાં સૌથી અગ્રેસર છે. ખાસ કરીને આજના કોવિડ-19ના સમયમાં હૃદયની...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.