Western Times News

Gujarati News

Ahmedabad

પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરીઃ શાહપુરમા ઝઘડાલુ પતિ સાથે પત્નીની ફરીયાદ અમદાવાદ: સરખેજ તથા શાહપુરમાં બે ઘરેલુ હિસાની ફરીયાદ સામે...

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી આત્મહત્યાનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે આ પરિÂસ્થતિમાં શહેરના ગીતામંદિર રોડ પર...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: નૈઋત્યના ચોમાસાનો શુભારંભ થઈ ગયો છે. પરંતુ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતને બાદ કરતા વરસાદે જમાવટ કરી નથી. કચ્છમાં મેઘરાજાએ...

(પ્રતિનિધિ) અમદાવાદછ દેશમાં કોરોનાના ફેલાયેલા વાયરસની  પરિસ્થિતિ  વચ્ચે ગુજરાતમાં  સ્થિતિ ખૂબ જ ગંભીર બનવા લાગી છે અનલોક-૧ માં અપાયેલી છુટછાટો...

અમદાવાદ: સ્થાનિક પોલીસ અસામાજીક પ્રવૃત્તિઓને ડામવાના નિષ્ફળ સાબિત થઈ રહી છે જે વારવાર શહેરનાં વિવિધ ભાગોમાં પાડવામાં આવતાં દરોડા પરથી...

ચેમ્બર પર વર્ચસ્વ માટે બંન્ને ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની લડાઈ આ ચૂંટણીમાં પૂર્ણ અમદાવાદ: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની ચૂંટણી માટેની...

મુંબઈ: કોરોના વાયરસ મહામારીને કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનને લીધે સિરિયલ અને ફિલ્મોના શૂટિંગ બંધ થઈ ગયા હોવાથી લોકો્‌્‌ પ્લેટફોર્મ...

ટાવરમાં એક પોઝિટિવ કેસ હાલ ન હોવાનો સોસાયટીનો દાવોઃ મ્યુનિ. કોર્પોરેશને કહ્યું હજુ ૧૦ પોઝિટિવ કેસ છે અમદાવાદ,  શહેરના જાધપુર...

અમદાવાદ: અમદાવાદઃ સાબરમતી ધરમનગરમાં મંગળવારે મધરાત્રે ખાખીએ ખાખીને લજવ્યાની શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનાએ રાજ્ય સરકારની દારૂબંધી, લોકોની...

અમદાવાદ: કોરોનાને અટકાવવા માટે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ ખૂબ જ જરૂરી છે. અમદાવાદ સહિતના મહાનગરોમાં પરિસ્થિતિ ખરાબ હોવા છતાં લોકો...

અમદાવાદના મણિનગર વિસ્તારમાં ભાજપના અગ્રણીની કારમાંથી ગઠિયા બેગ લઇ ગયાઃખાલી બેગ ઓઢવથી મળી અમદાવાદ, મણિનગરમાં રહેતા અને ભાજપના અગ્રણી ડો....

અમદાવાદ, (દેવેન્દ્ર શાહ) અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. અનલોક1 દરમ્યાન 20 જૂન સુધી દૈનિક...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: સેટેલાઈટમાં રહેતા એક વેપારીના ઘરે લોકડાઉન દરમ્યાન ચોરીની ઘટના બની છે. વેપારીએ જન્મદિન નિમિત્તે પત્નીને આપેલી વીંટી...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: ગત કેટલાંક દિવસોથી શરૂ થયેલી ઓનલાઈન છેતરપીડીની ફરીયાદો હવે અટકવાનું નામ લેતી નથી. ત્યારે નાગરીકોને લીંક મોકલીને...

(પ્રતિનિધિ) અમદાવાદ: ભગવાન જગન્નાથજીની રથયાત્રા આજે નીકળશે નહિ. મંદિર પરિસરમાં જ ભગવાન તેમના ભક્તોને દર્શન આપનાર છે ત્યારે ભગવાનના દર્શનાર્થે...

મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ તથા મંદિર સમિતિના સભ્યોએ રથયાત્રા યોજવાની વાત જણાવતા જ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા તથા રાજયના પોલીસવડાએ બેઠક...

મોડી રાત્રે ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા તથા ભાઈ બલરામે રથયાત્રાના પ્રતિકરૂપે મંદિરની પ્રદક્ષિણા કરી (પ્રતિનિધિ) અમદાવાદ:...

ભારતની સૌથી મોટી એર કાર્ગો ઓપરેટર અને એકમાત્ર સ્થાનિક એરલાઇન સ્પાઇસજેટ પ્રતિબદ્ધ ફ્રેઇટરનો કાફલો ધરાવે છે, જેણે એના પ્રતિબદ્ધ ફ્રેઇટર...

બંગાળના માલદા પાસે બોર્ડર પર ભૌગોલિક સ્થિતિ ખરાબ છે, ફેન્સિંગ વગરની બોર્ડર હોવાથી સરળતાથી ઘૂસણખોરી અમદાવાદ,  અમદાવાદ સહિત ગુજરાતભરમાં મોટી...

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ તેમના ધર્મપત્નિ શ્રીમતી અંજલીબેન સાથે પ્રતિ વર્ષ અમદાવાદમાં યોજાતી ભગવાન જગન્નાથની રથયાત્રાની પૂર્વ સંધ્યાએ સોમવારે રાત્રે...

અમદાવાદ (દેવેન્દ્ર શાહ) : અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. કોરોનાની ઝપટમાં તબીબો,પોલીસ કર્મચારીઓ,બેન્ક કર્મચારીઓ બાદ હવે મોટી સંખ્યામાં પોસ્ટ વિભાગના કર્મચારીઓ...

અમદાવાદ (દેવેન્દ્ર શાહ) રાજ્યની અમદાવાદ સહિતની આઠ મહાનગરપાલિકાની ઓક્ટોબર માસમાં યોજાનાર  ચૂંટણી 2021 માં યોજવામાં આવી શકે છે,ત્યાં સુધી વહીવટદારનું શાસન...

-    સર્વ રોગ હરનારી ગળોનું આયુર્વેદિક મહત્વ સમજાવીને ભાજપના બોપલ ઘુમા મંડલ દ્વારા ગળોના રોપાઓ આપવામાં આવ્યા (વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા)...

અમદાવાદ શહેરમાં કોરોનાનો ડિસ્ચાર્જ રેશિયો 74 ટકા થયો અમદાવાદ  (દેવેન્દ્ર શાહ),   શહેરમાં વધી રહેલા કેસની સાથે સાથે સાજા થયેલા દર્દીઓની...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.