Western Times News

Gujarati News

Ahmedabad

અમદાવાદ, અમદાવાદની ત્રણ આરટીઓમાં ગુરૂવારતી પાકા લાઈસન્સ સહિત રીન્યુ, ડુપ્લીકેટ અને વાહન સંબંધિત કામગીરી થશે. કાચા લાઈસન્સની કામગીરી ગુરૂવારથી શરૂ...

અક્ષય પટેલ તથા જીતુભાઈ ચૌધરીએ અધ્યક્ષને રાજીનામા સુપ્રત કર્યા  (પ્રતિનિધી દ્વારા) અમદાવાદ, રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી બે ધારાસભ્યોએ રાજીનામા ધરી...

અમદાવાદ  (દેવેન્દ્ર શાહ),  રાજ્યના હોટસ્પોટ અમદાવાદ શહેરમાં લોકડાઉન ખુલ્યા બાદ કોરોના કેસ ની સંખ્યા લગભગ સ્થિર રહી છે. જ્યારે અમદાવાદના...

અમદાવાદ,  કોરોના વાયરસના કારણે આ વર્ષનું શૈક્ષણિક સત્ર અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે. ગુજરતા સરકારે વાલીઓને ફ્લેÂક્સબલ પેમેન્ટ ઓપ્શન ઓફર કરવાના...

અમદાવાદ,લાકડાઉન ખુલતા જ હવે લોકો બહાર નીકળી રહ્યા છે અને એકબીજાના સંપર્કમાં પણ આવી રહ્યા છે. માણસની સાયકોલોજી પ્રમાણે હવે...

૧૫૦ સ્થળે સી.સી.ટી.વી. લગાવવામાં આવ્યા ઃ ૪૬ હજાર કેચપીટનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ ઃ ૧૦પ ડી-વોટરીંંગ પંપની સર્વિસ થઈ અમદાવાદ: (દેવેન્દ્ર...

અમદાવાદ: પશ્ચિમ રેલ્વે વધુને વધુ પ્રવાસી શ્રમિકો ને તેમના વતન સુરક્ષિત રીતે પહોંચવામાં મદદ કરીને સામાજિક અભિયાનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી...

પાલનપુર, બનાસકાંઠામાં પાલનપુરમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં આજે સારવાર લઈ રહેલા શંકાસ્પદ દર્દીનું મોત નિપજ્યું હતું. રાજસ્થાનના સાંચોરનો દર્દી સિવિલ હોસ્પિટલમાં...

અમદાવાદ, લોકડાઉન-૪માં મળેલી છૂટછાટ બાદ અમદાવાદ જિલ્લામાં અચાનક કોરોનાના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ગઈકાલે જિલ્લામાં કોરોના પોઝિટિવના વધુ...

તા. ર જૂન ના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર દ્રારા નિર્જળા ભીમ એકાદશી નિમિત્તે ભગવાનને વિશિષ્ટ શણગાર...

કોરોનામુક્ત બનેલા તરૂલતાબેનને અમદાવાદ સિવિલ હોસ્પિટલની‘પ્લીઝન્ટ સરપ્રાઈઝ’ ‘સિવિલ હોસ્પિટલે મને નવજીવન બક્ષ્યુ’ -તરૂલતાબેન ભીલ પોતાના જન્મદિવસે જ દર્દી સાજો થઇ...

અમદાવાદ, સરકારી હોસ્પિટલોમાં ઈન્ટર્નશીપ MBBS ડોકટરોની હાલત સૌથી વધુ કફોડી છે. કારણ કે તેમને છેલ્લા ત્રણ મહિનાથી સતત કોરોનાના દર્દીઓની...

અમદાવાદ શહેરમાં જુદા જુદા બજારોમાં લગભગ ૧૦,૦૦૦થી વધારે દુકાનો ભાડાની હોવાનો અંદાજઃ ભાડાની રકમ ર૦ થી પ૦ હજાર સુધીની (પ્રતિનિધિ...

બજારોમાં કામ કરતા કારીગરો-મજુરો વતન જતા રહેતા માલિકો મુશ્કેલીમાં અમદાવાદમાં બે મહિના પછી જનજીવન ધબકતું થયુ અમદાવાદ, ધાતક કોરોનાને કારણે...

આ પ્રસંગે ભગવાનને વિશિષ્ટ શણગાર ધરાવવામાં આવશે. તા. ૦ર-૦૬-૨૦૨૦ ને મંગળવાર ના રોજ જેઠ માસની નિર્જળા ભીમ એકાદશી હોવાથી પૂર્ણ...

વયજૂથ પ્રમાણે ડાયેટ નક્કી કરવામાં આવે છે- સ્વાસ્થય સાથે મનૌવૈજ્ઞાનિક રીતે પણ સ્વસ્થ રાખવા દરરોજ યોગ કરાવાય છે અમદાવાદ, કોરોનાની...

૮૭ કોરોનાગ્રસ્ત સગર્ભાઓ- ધાત્રીમાતાએ શ્રેષ્ઠ સારવાર મેળવી કોરોનાની મહામારી વચ્ચે અમદાવાદની ૧૨૦૦ બેડ ડેડિકેટેડ કેરોના હોસ્પિટલના પ્રસુતિ વિભાગમાં ૮૭ કોરોનાગ્રસ્ત...

૮ ચેકપૉસ્ટ પર ૧,૯૨,૩૫૦ લોકોનું સ્ક્રિનીંગ૪૦,૯૩૨ ઘરોના ૧,૫૭,૯૭૦ લોકોનો સર્વે ૧,૩૦,૪૭,૦૮૯ આયુર્વેદિક ઉકાળા- હોમિયોપેથીક દવાનું વિતરણ-૨.૫૬ લાખ શ્રમિકો વતન પહોંચ્યા...

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના વાઈરસના સંક્રમણથી સાજા થયેલાં ડૉક્ટર્સ પ્લાઝમા ડોનેટ કરી દર્દીઓ માટે ‘સુપર સેવર’ બની રહ્યા છે.કોરોનાગ્રસ્ત દર્દી...

અમદાવાદ,  ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે કોરોનાગ્રસ્ત માતાઓથી નવજાત બાળકોમાં કોરોનાનું સંક્રમણ પ્રસરી ગયુ છે. અમદાવાદમાં ૧૭૨ જેટલી કોરોનાગ્રસ્ત...

અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના સંક્રમણને નિયંત્રિત કરવામાં સફળ રહ્યુ છે. અમદાવાદ જિલ્લા વહીવટીતંત્રએ આપેલી વિગતો મુજબ અત્યાર સુધીમાં...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.