Western Times News

Gujarati News

Ahmedabad

માનવતા ગુમાવી ચુકેલા અધિકારીઓએ બિલ્ડરો સામે શરણાગતિ સ્વીકારી હોવાના આક્ષેપ (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શહેરમાં બેરોકટોક ગેરકાયદેસર બાંધકામ ચાલી...

અમદાવાદ, રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આરટીઈ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની મુદત લંબાવવાની માંગ સંદર્ભે જણાવ્યુ છે કે, વિદ્યાર્થીઓના...

કોરોના સંક્રમણને લઇને જમાલપુર માર્કેટ બંધ કરાયા બાદ શહેરમાં શાકભાજી લાવવું મુશ્કેલ બની રહ્યું છે અમદાવાદ, શહેરમાં છેલ્લા ૧૫ દિવસમાં...

અત્યાર સુધીમાં કુલ ૭૮૯૧૩ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા જ્યારે ૩૦૩૬ લોકોનાં કોરોનાથી મૃત્યુ થયા ગાંધીનગર, રાજ્યમાં ૨૪ કલાકમાં કોરોના...

અમદાવાદના રાણીપ વિસ્તારની ઘટના-ફોન કરનારે આઈડિયાનું કાર્ડ ૩જીમાંથી ૪જી કરાવવાનું કહ્યું, SMSનો જવાબ આપવાનું કહી ફોન હેન્ગ કર્યો અમદાવાદ, ઠગાબાજોએ...

આરોપીઓ પાસેથી ગુનામાં વાપરેલા કેમેરા, પરણિતાની પાસે કરાવેલી એફીડેવીટ સહિતના દસ્તાવેજાે અંગે તપાસ અમદાવાદ, પુત્રવધુના હત્યાના પ્રયાસ અને માનસિક હેરાનગતિના...

અમદાવાદ શહેરમાં પડી રહેલા વરસાદના કારણે મચ્છરોના ઉપદ્રવને રોકવા માટે કોર્પોરેશન દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. શહેરમાં ર૦૧૮ના વર્ષ...

અમદાવાદ શહેરના ચાંદખેડામાં ડિવાઇન સર્કલ પાસે વરસાદના કારણે પડી ગયેલા ખાડા તસવીરમાં દેખાઈ રહ્યા છે જેના કારણે વાહન ચાલકોને ભારે...

કોરોનાકાળમાં મનપાની લોનથી પણ  પૂરતો  ઓક્સિજન મળે  તેવી શક્યતા નહીંવત  (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, એક જમાનામાં એશિયાની શ્રેષ્ઠ પરિવહન સેવા તરીકે...

વાસણા બેરેજના કુલ ત્રણ દરવાજા ખુલ્લા રાખ્યા હતા ગાંધીનગર, રાજ્યમાં સાવર્ત્રિક વરસાદ નોંધાતા ધરોઈ ડેમની સપાટી વધતા સાબરમતી નદીમાં સાંજના...

આપણે પ્લાઝમા ડોનેટ નહીં કરીએ તો કોરોના પીડિત રોગીને પ્લાઝમા મળશેક્યાંથી? -પ્લાઝમા દાતા અનલભાઇ વાઘેલા અમદાવાદ શહેર તેની દરિયાદિલી માટે...

મહંત સ્વામીની નિશ્રામાં નાદરી ખાતે ભગવાનને જળ વિહાર કરાવવામાં આવી આજે જળઝીલણી એકાદશીના રોજ ભાદરવા સુદ - એકાદશી જેને જળઝીલણી...

જૂનાગઢ: રાજ્યના સૌથી ઊંચા પર્વત ગિરનારને રોપ-વેથી જોડવાનો વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેકટ હવે પૂર્ણતાના આરે છે. તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ...

સરકારી યોજનાઓનું યોગ્ય અમલીકરણ થાય છે કે કેમ તે જોવા માટે રૂબરૂ જ સરકારી કચેરીની મુલાકાત લીધી અમદાવાદ જિલ્લા કલેકટરશ્રી...

રાજય સરકારની યોજના પેટે રૂા.૭૯ કરોડનું વળતર આપ્યુ (પ્રતિનિધિ) અમદાવાદ, કોરોના કહેર અને લોકડાઉનની વિષમ પરિસ્થિતિ વચ્ચે વેપારીવર્ગને રાહત થાય...

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, નવી દિલ્હી દ્વારા નેશનલ ડિફેન્સ એકેડેમી અને નેવલ એકેડેમી (૧) તથા (૨)-૨૦૨૦ પરીક્ષા, તા.૦૬/૦૯/૨૦૨૦ ના રોજ...

કોરોનાકાળમાં સેવા-સુશ્રુષાનો પ્રવાહ અવિરત વહેતો રહ્યો કોરોનાકાળમાં લોકડાઉનની વચ્ચે રાજ્યની અનેકવિધ ખાનગી હોસ્પિટલ સારવારથી છેટા રહ્યા ત્યારે સરકારી હોસ્પિટલોમાં 24*7...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.