Western Times News

Gujarati News

Ahmedabad

અમદાવાદ: અમદાવાદમાં ફરીથી કોરોના સંક્રમણના આંકડા ચિંતાજનક રીતે વધી રહ્યાં છે જેને કારણે એએમસી હરકતમાં આવ્યું છે સોલિડ વેસ્ટ વિભાગ...

આજે સમગ્ર વિશ્વભરના લોકો ભગવાનના પાવન નામનો જાપ કરવામાં ડૂબેલું છે, ઇશ્વરના આ પાવન નામનું ગાન સમાજના વિવિધ વર્ગના લોકો કરી...

અમદાવાદના સુપ્રસિધ્ધ સ્વામિનારાયણ મંદિર ખાતે દિવાળીના તહેવાર નિમિત્તે અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત બીએપીએસના મહંત સ્વામીની રંગોળી બનાવવામાં આવી...

ઓનલાઈન તેની ઉજવણી કરવામાં આવી હતી.  કુમકુમ મંદિર દ્વારા છેલ્લા ૩૫ વર્ષથી અન્નકૂટોત્સવની ઉજવણી કરવામાં આવે છે. તા. ૧૫ -...

૧ર x ૬ ફૂટના વિશાળ ચોપડાની કૃત્તિ તૈયાર કરવામાં આવી હતી.ઓન લાઈન તેની ઉજવણી કરવામાં આવી હતી. તા.૧૪ - ૧૧...

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોનાનો પ્રથમ કેસ નવા પશ્ચિમ ઝોન વિસ્તારમાં નોંધાયો હતો. માર્ચ મહિનામાં કન્ફર્મ થયેલા પ્રથમ કેસ...

જેના દ્વારા રેલવે માટે મૂળ સંસાધન સંચાલન, સિસ્ટમો અને સંચાર એન્જિનિયરિંગ અને પરિવહન સાંકળ વ્યવસ્થાપન માટે વધુ સારી કુશળતા વિકસિત...

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરના વિવિધ બજારોમાં મોટી કંપનીઓના નામે અસંખ્ય નકલી વસ્તુઓનું વેચાણ થઈ રહયું છે જેને પગલે બ્રાન્ડેડ કંપનીના...

(પ્રતિનિધિ)અમદાવાદ, ખાડીયા વિસ્તારમાં અગાઉ દેહવ્યાપાર સાથે સંકળાયેલી મહિલાને નકલી પોલીસ બની ધમકીઓ આપવાનાં કેસમાં પોલીસે એક મહિલા અને એક પુરૂષ...

એક બાળકની સંકલ્પશક્તિ તેમજ ગુજરાતની સંવેદનશીલ સરકારની બાળકોની સ્વસ્થતા-સુખાકારી પ્રત્યેની પ્રતિબદ્ધતાને ચરિતાર્થ કરતો કિસ્સો ૧૪ નવેમ્બર- ‘ચિલ્ડ્રન્સ ડૅ’-કિડની ફૅલ્યોર ધરાવતા...

અમદાવાદ: અમદાવાદનું લાલ દરવાજા બજાર ખરીદી માટે પ્રખ્યાત છે. તેમાં પણ તહેવારોના દિવસોમાં ફક્ત અમદાવાદ જ નહીં પરંતુ અન્ય શહેરમાંથી...

તા. ૧૩ શુક્રવાર - ધનતેરસ હોવાથી શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર દ્રારા મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં...

ટેમ્પરેચર અને ઓક્સીજનની ચકાસણી કરી માત્ર પાંચ દિવસમાં દર્દી ડીસ્ચાર્જ કર્યા (દેવેન્દ્ર શાહ દ્વારા )અમદાવાદ, અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા કોરોના દર્દીઓને...

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, રાજ્ય સરકાર દ્વારા ફટાકડા ફોડવા અંગે છૂટછાટ આપવામાં આવશે કે કેમ ? તેની ચર્ચા વચ્ચે અમદાવાદ શહેરના...

ગૃહવિભાગે ૪૦ લાખ રૂપિયા ફાળવ્યાઃ શંકાસ્પદ વ્યક્તિના અવાજ પરથી સાચ-જુઠનો પર્દાફાશ થશે (પ્રતિનિધિ) અમદાવાદ, હાલમાં રાજય સરકાર દ્વારા લાંચ, રુશ્વત,...

અમદાવાદ: કોવિડ-૧૯ના નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો નવેમ્બરના અંતમાં અથવા ડિસેમ્બરની શરૂઆતમાં અમદાવાદીઓને કોરોનાની બીજી લહેરનો સામનો કરવો પડી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.