12 દર્દી હરિકૃપા છાપરાના રહેવાસી અમદાવાદ શહેરમાં સતત વધી રહેલા કોરોના ના વ્યાપ ને રોકવા માટે સુપર સ્પ્રેડર ના સ્ક્રીનીંગ...
Ahmedabad
મ્યુનિ. કોર્પોરેશન તંત્ર સજ્જ ઃ એક સપ્તાહમાં સ્ટાર બજારમાં આવેલા તમામ નાગરિકોનું સ્ક્રીનિંગ કરાશે અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોનાના કેસોની સંખ્યા...
અમદાવાદ શહેરમાં 25 માર્ચ થી lockdown નો અમલ થઈ રહ્યો છે આવશ્યક ચીજવસ્તુ શિવાય તમામ વેપાર-ધંધા બંધ છે અમદાવાદ મ્યુનિસિપલ...
જમાલપુરમાં અન્ય રોગની સારવાર ઉપલબ્ધ કરવામાં આવશે : મ્યુનિ. કમિશનર અમદાવાદ શહેરમાં સતત વધી રહેલા કોરોનાના સંક્રમણને નિયંત્રિત કરવા માટે...
અમદાવાદ, ભારત અત્યારે કોરોના યોદ્ધાઓની મદદથી સફળતાપૂર્વક કોવિડ-19 સામે લડત આપી રહ્યું છે. કોરોના યોદ્ધાઓનું મનોબળ વધારવા માટે યોજાયેલી દેશવ્યાપી કવાયતમાં,...
લોકડાઉન દરમિયાન ભારતીય રેલ્વે ના કુલ પાર્સલ લોડિંગ માં 49% અને આવક માં 41% યોગદાન આપીને પશ્ચિમ રેલ્વે ફરી એકવાર...
રેડઝોનમાં લોકડાઉનના અમ્લ માટે 10 અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી અમદાવાદ, શહેરમાં કોરોના નો કેહર વધી રહ્યો છે શહેરમાં છેલ્લા ત્રણ...
જીટીયુ, અમદાવાદ દ્વારા "વિન્ટર 2019" ની એન્જીનીયરીંગ ના પ્રથમ સેમેસ્ટરના પરિણામો તાજેતરમાં જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં એસ.વી.આઈ.ટી., વાસદ ના...
ગુજરાતના વોરિયર્સ માટે અને પ્રજાના સ્વાસ્થ્યના સુખાકારી માટે પ્રેઝન્ટેશનના માધ્યમથી પ્રાર્થના કરવામાં આવી... શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર ખાતે મહંત...
અમદાવાદ , શહેરમાં કોરોનાના કેસરી સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે તેમજ છેલ્લા બે દિવસથી રોજ 200 કરતાં પણ વધારે...
ગુજરતના સ્થાપના દિન પ્રસંગે ઓનલાઈન સૌ સત્સંગીઓ ભગવાનને પ્રાર્થના કરે તે માટેનું માનસીપૂજા ના વિષય ઉપર પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવ્યું....
પોતાના વ્હાલસોયા પરિવારજનોની પરવા કર્યા વિના ડોક્ટરો કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની સેવા કરે છે. (આલેખન :- હિમાંશુ ઉપાધ્યાય) કોરોનાની મહામારીને નાથવો...
અમદાવાદ ગ્રામ્યમાં એક પણ મૃત્યુ નહી કોવિડ-૧૯ વાયરસની મહામારી વચ્ચે આ રોગનું સંક્રમણ ન વધે તે માટે જિલ્લા વહીવટી તંત્ર...
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ અમદાવાદ શહેરના ૧,૦૭,૫૫૯ કાર્ડ ધારકોને અનાજ મળ્યું લોકડાઉન અમદાવાદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી સ્થાનિકો દ્વારા રજૂઆતના...
કોરોના સાથે સહ-અસ્તિત્વ (co-existence)ના સિદ્ધાંત સાથે જીવવું પડશે... સ્વચ્છતા, સોશિયલ ડિસ્ટન્સ અને રક્ષાત્મક પગલા આપણે જીવનનો ભાગ બનાવવો પડશે.. ગુજરાત...
જમાલપુરમાં મૃત્યુદર 8.30 ટકા : જમાલપુર માં કોરોનાથી 48 લોકોના મરણ : મધ્યઝોનમાં મહારાષ્ટ્ર કરતા પણ વધુ મૃત્યુદર અમદાવાદ : ...
અમદાવાદ શહેરના ઇસનપુર વિસ્તારમાં શ્લોક હોસ્પિટલ ના તબીબ દંપતી ડો.પ્રગનેશ વોરા અને ડૉ.ફાલ્ગુની વોરા ગત. 19 એપ્રિલે કોરોના પોઝીટીવ જાહેર...
કોરોનાના પોઝિટિવ દર્દીઓની સાથે રહેલા ૭૭ જેટલાં સ્નેહી- સગાસંબંધીઓ માટે પણ જમવા સાથે રહેવાની વ્યવસ્થા
હોટેલ, મોટેલ અને ઘર ત્રણેયનો અનુભવ કરાવતી દર્દીઓને રહેવા માટેની સિવિલ તંત્રની સુદ્રઢ વ્યવસ્થા આરામદાયક ગાદલાં- ઓશિકા સાથે ચેનલ સાથેના ...
રાજ્ય સરકારની સંવેદનશીલતા: આહારની વ્યવસ્થા સાથે પશુઓ માટે વેક્સિનેશન, ગરમીમાં છાયડાની વ્યવસ્થા સુનિશ્ચિત કરી રાજ્યમાં કોરોના વાયરસને લીધે ઊભી થયેલી...
અમદાવાદ કાગડાપીઠ પોલીસ સ્ટેશનની હદમાં કાંકરિયા ગેટ નંબર 3, બીગબાઝર ચોકી સામે ના રોડ પર શાકભાજીની લારીઓ ઉભી રાખવા માટે...
અસારવા, સરસપુર અને ગોમતીપુર માં પણ કેસની સંખ્યામાં ચિંતાજનક હદે વધારો અમદાવાદ શહેરમાં કોરોના કેસ માં ચિંતાજનક હદે વધારો થઈ...
અમદાવાદ શહેરમાં છેલ્લા દોઢ મહિનાથી કોરોના નો આતંક ચાલી રહ્યો છે. કેન્દ્ર સરકાર ના હુકમ બાદ 25 માર્ચથી શહેરમાં...
અમદાવાદ શહેરમાં કોરોનાના વધેલા વ્યાપ અને ફ્રન્ટલાઈન warriors પણ કોરોના ની ઝપટમાં આવતા મેડીકલ સેવા ખોરવાઈ ગઈ છે શહેરના...
અમદાવાદ શહેરમાં કોરોનાના પંજામાં કોંગ્રેસ ના વધુ એક કોર્પોરેટર આવી ગયા છે. જેમને સારવાર માટે એસ.વી.પી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા...
અમદાવાદ શહેરમાં છેલ્લા દોઢ મહિનાથી કોરોના નો આતંક ચાલી રહ્યો છે. કેન્દ્ર સરકાર ના હુકમ બાદ 25 માર્ચથી શહેરમાં પણ...