Western Times News

Gujarati News

Ahmedabad

૪૫ લાખ ૭ ટકા વ્યાજે લઈ ૪૦ લાખ ચુકવ્યા છતાં બંને શખ્શોને વધુ ૪૫ લાખની માંગણી કરી અમદાવાદ: શહેરમાં વ્યાજખોરો...

ભીષણ આગની ઘટનામાં ૭ મજુરોના મૃત્યુ નીપજતા પોલીસ કાર્યવાહીથી બચવા માલિકો સંતાતા ફરે છે (પ્રતિનિધિ) અમદાવાદ: શહેરના નારોલમાં તાજેતરમાં જ...

(પ્રતિનિધિ) અમદાવાદ: ગુજરાતમાં વર્ષોથી ભાજપ સત્તા સ્થાને છે આ ઉપરાંત મોટાભાગની સ્થાનિક સ્વરાજ સંસ્થાઓમાં પણ ભાજપ સત્તા બેઠેલુ છે. વિપક્ષની...

શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ-મણિનગર મહંત આનંદપ્રિયદાસજી સ્વામીના ૭૮ મા દિક્ષા દિને ર,૦૦,૦૦૦ માળાના મણકા, ૨૦૦૦ માળા, ૨૦૦૦૦ રૂપિયા ખર્ચ,...

રાજકોટ: હાલ મોંઘવારીના સમયમાં મહિલાઓને હવે સીંગતેલ પણ દઝાડી રહ્યું છે. સીંગતેલનો ભાવ અત્યારે આસમાને પહોંચી ચુક્યો છે. એક તરફ...

 26મી ફેબ્રુઆરીના રોજ વર્લ્ડ હેરિટેજ સીટી  અમદાવાદના 609મા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદના મુખ્ય હેરિટેજ સ્થળોને દર્શાવતી કેક જલ્પા મોદી દ્વારા...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરમાં શરૂ થયેલી બેવડી ઋતુને કારણે મેલેરીયા-તાવ- ટાઈફોઈડના દર્દીઓનો આંકડો વધવાની સાથે પ્રદુષણના સ્તરમાં પણ વધારો થયો...

ટ્રાફિક સિગ્નલનો ભંગ કરતાં મામલો બિચક્યોઃ બંને યુવકોને સારવાર અર્થે ખસેડાયાં ઃ હવેલી પોલીસ સ્ટેશન પર લોકોનાં ટોળાં ઉમટ્યા અમદાવાદ:...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો વહીવટ ‘અંધેરી નગરીને ગંંડુ રાજા’ કહેવતની યાદ અપાવી જાય છે તે બાબત વધુ એક...

અમદાવાદ: આવક વેરા વિભાગ ટાર્ગેટ પૂરો કરવા માટે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે. જે કરદાતાઓ ટેક્ષની ડીમાન્ડ કરતી નોટીસનો...

અમદાવાદ: સતત વિવાદોમાં રહેતી સાબરમતી જેલમાંથી ગઈકાલે તપાસ દરમિયાન વધુ એક વખત કાચા કામનાં કેદી પાસેથી મોબાઈલ ફોન મળવાની ઘટના...

અમદાવાદ, અમદાવાદ શહેરમાં ઝડપી ગતિએ ચાલી રહેલા મેટ્રો પ્રોજેક્ટ હેઠળ ની ચાલતી કામગીરી દરમ્યાન મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટ ની કોર્ટ ધીકાંટા કપાઉન્ડમાં...

પાલડી મંદિર ખાતે પાટોત્સવ ઉજવાશે. સ્વામિનારાયણ સંપ્રદાયના કાંતિકારી સંત શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ સૌ પ્રથમ કુમકુમ મંદિરનાં મંહત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી...

ગ્રામીણ સ્વ-સહાય જૂથો દ્વારા ઉત્પાદિત  કલાત્મક ચીજવસ્તુઓનું રૂ.૬૩.૬૫ લાખનું વેચાણ થયું ગ્રામીણ સ્વ-સહાય જૂથોને અલગથી વધુ રૂ. ૬૪ લાખના  કલાત્મક...

મોડી રાત્રે લોકઅપમાં પડેલી ચાદરથી માનસિક રીતે વ્યથિત બનેલા સગીરે ગળેફાંસો ખાધો (પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં કથળેલી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: મુંબઈના એક વેપારીને વારંવાર મળીને તેને બાટલીમાં ઉતાર્યા બાદ વેપારીને ધંધામાં બરકત માટે બે તોલાની મૂર્તિ તથા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.