આગામી દિવસમાં ગણેશ વિસર્જન સાબરમતી નદીમાં ન કરે તે માટે કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટ પર પતરા લગાવીને રસ્તાને બંધ કરવામાં આવ્યો...
Ahmedabad
અમદાવાદ શહેરના ચાંદખેડામાં ડિવાઇન સર્કલ પાસે વરસાદના કારણે પડી ગયેલા ખાડા તસવીરમાં દેખાઈ રહ્યા છે જેના કારણે વાહન ચાલકોને ભારે...
કોરોનાકાળમાં મનપાની લોનથી પણ પૂરતો ઓક્સિજન મળે તેવી શક્યતા નહીંવત (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, એક જમાનામાં એશિયાની શ્રેષ્ઠ પરિવહન સેવા તરીકે...
વાસણા બેરેજના કુલ ત્રણ દરવાજા ખુલ્લા રાખ્યા હતા ગાંધીનગર, રાજ્યમાં સાવર્ત્રિક વરસાદ નોંધાતા ધરોઈ ડેમની સપાટી વધતા સાબરમતી નદીમાં સાંજના...
આપણે પ્લાઝમા ડોનેટ નહીં કરીએ તો કોરોના પીડિત રોગીને પ્લાઝમા મળશેક્યાંથી? -પ્લાઝમા દાતા અનલભાઇ વાઘેલા અમદાવાદ શહેર તેની દરિયાદિલી માટે...
અમદાવાદ: ગુજરાત હોઈકોર્ટે દાહોદના એસપીને આદેશ આપ્યો છે કે તેઓ વડોદરામાં ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ વિરુદ્ધ ગુનો નોંધે. આ ટ્રાફિક...
મહંત સ્વામીની નિશ્રામાં નાદરી ખાતે ભગવાનને જળ વિહાર કરાવવામાં આવી આજે જળઝીલણી એકાદશીના રોજ ભાદરવા સુદ - એકાદશી જેને જળઝીલણી...
જૂનાગઢ: રાજ્યના સૌથી ઊંચા પર્વત ગિરનારને રોપ-વેથી જોડવાનો વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેકટ હવે પૂર્ણતાના આરે છે. તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ...
ગાંધીનગર: રાજ્ય અને દેશના ઘર ઘરમાં પોતાની જગ્યા બનાવી ચૂકેલા અમૂલે વિશ્વમાં પણ પોતાની ઓળખ મજબૂત કરવામાં સફળતા મેળવી લીધી...
સરકારી યોજનાઓનું યોગ્ય અમલીકરણ થાય છે કે કેમ તે જોવા માટે રૂબરૂ જ સરકારી કચેરીની મુલાકાત લીધી અમદાવાદ જિલ્લા કલેકટરશ્રી...
રાજય સરકારની યોજના પેટે રૂા.૭૯ કરોડનું વળતર આપ્યુ (પ્રતિનિધિ) અમદાવાદ, કોરોના કહેર અને લોકડાઉનની વિષમ પરિસ્થિતિ વચ્ચે વેપારીવર્ગને રાહત થાય...
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, નવી દિલ્હી દ્વારા નેશનલ ડિફેન્સ એકેડેમી અને નેવલ એકેડેમી (૧) તથા (૨)-૨૦૨૦ પરીક્ષા, તા.૦૬/૦૯/૨૦૨૦ ના રોજ...
કોરોનાકાળમાં સેવા-સુશ્રુષાનો પ્રવાહ અવિરત વહેતો રહ્યો કોરોનાકાળમાં લોકડાઉનની વચ્ચે રાજ્યની અનેકવિધ ખાનગી હોસ્પિટલ સારવારથી છેટા રહ્યા ત્યારે સરકારી હોસ્પિટલોમાં 24*7...
અમદાવાદ, અમદાવાદમાં ગત વર્ષે એક જૂનવાણી મકાન ધરાશાયી થવાની કરૂણાંતિકા સર્જાઈ હતી જેમાં પરિવારે જિંદગી ગુમાવી હતી. આ ઘટના બાદ...
હયાત આવાસોને ટેન્ડર દ્વારા પીપીપી મોડેલથી ખાનગી એજન્સીને અપાશે - બે પદ્ધતિથી યોજના અમલમાં આવશે અમદાવાદ, કોરોના વાયરસ અંતર્ગત પ્રવાસી...
વડોદરા: રાજ્ય સરકાર પણ લોકડાઉન દરમિયાન કલમ ૧૮૮ હેઠળ નોંધાયેલા ગુના પડતા મૂકવાનો અંદેશો આપી ચૂકી છે, ત્યારે વડોદરામાં જૂન...
સ્વાંત્ર્ય પર્વે અમદાવાદમાં ખરા લડવૈયાનો જન્મ થયો- સિવિલ હોસ્પિટલની સારવાર પર વિશ્વાસ જ નહીં પરંતુ અતૂટ શ્રધ્ધા હતી: અફરોઝ આલમ...
અમદાવાદ: પોપ્યુલર બિલ્ડર પરિવારના વધુ એક પારિવારિક વિવાદમાં પુત્રવધુ ફિઝુની ફરિયાદ મામલે બિલ્ડર રમણ પટેલ અને તેમના પુત્ર મૌનાંગની પોલીસે...
અમદાવાદ: અમદાવાદ શહેરના કોરોનાના કેસ ઘટ્યા હોવાનો દાવો એએમસી તંત્ર કરી રહ્યું છે. તો બીજી તરફ માઇક્રો કન્ટેઇમન્ટ વિસ્તાર ઓછા...
અન્ય બજારો ચાલુ રહેતા હોય તો માણેકચોક સામે વાંધો કેમ?: ચર્ચાનો વિષય (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ: અમદાવાદ શહેરની આગવી ઓળખ સમાન...
(પ્રતિનિધિ) અમદાવાદ,કોરોનાનો કહેર યથાવત જાેવા મળી રહયો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના લગભગ ૩૩ જેટલા લોકોને કોરોના થતા ખળભળાટ મચી જવા પામ્યો...
રાજય સરકારની યોજના પેટે રૂા.૭૯ કરોડનું વળતર આપ્યુ (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, કોરોના કહેર અને લોકડાઉનની વિષમ પરિસ્થિતિ વચ્ચે વેપારીવર્ગને...
મહંત સ્વામીની નિશ્રામાં નાદરી ખાતે ભગવાનને જળ વિહાર કરાવવામાં આવશે. તા. ર૯ ઓગસ્ટને શનિવાર ના રોજ ભાદરવા સુદ - એકાદશી...
અમદાવાદ: શહેરના ઇસનપુર વિસ્તારમાં રહેતા ૪૯ વર્ષીય આધેડ છેતરપીંડીનો ભોગ બન્યા છે. તેઓ ૨૧૧૦ રૂપિયા લાઈટબીલ મોબી કવિક વડે ભરવા...
અમદાવાદ: શહેરની એપીએમસી (એગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી)માં શાકભાજીનું સત્તાવાર વેચાણ બંધ થયું છે જેની અસર રસોડાના બજેટ પર પડી છે....
