Western Times News

Gujarati News

Ahmedabad

અમદાવાદ: પ્રદેશ ભાજપા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં ‘‘મન મે બાપુ’’ ના ભાવ સાથે ગાંધીજીના...

મુંબઈ: મહારાષ્ટ્રમાં એનસીપી, કોંગ્રેસ અને શિવસેના વચ્ચે યોજાયેલી બેઠક બાદ સરકાર રચવાની કવાયત ચાલી રહી છે ત્યારે રિપÂબ્લકન પાર્ટી ઓફ ...

નવેમ્બરના ત્રીજા રવિવારે માર્ગ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની યાદમાં કાર્યક્રમો થાય છેઃ જાગૃત્તિનો મુખ્ય ઉદ્દેશ્ય અમદાવાદ,  વર્ષ ૨૦૧૯ના પ્રથમ ૩૧૩...

કાગડાપીઠ બાપુનગર અને ઈસનપુર પોલીસમાં ફરિયાદ નોંધાઈ અમદાવાદ : શહેનાં સૌથી વધુ ભીડવાળા ગીતા મંદિર વિસ્તારમાંથી આશેર અઠવાડીયામાં અગાઉ એક...

અમદાવાદ : મેઘાણીનગરમાં જૂથ અથડામણની ઘટનાઅઓ અવારનવાર સામે આવતી હોય છે સમાયતરે પથ્થમારાની તથા અન્ય ગંભીર બનાવોના ગુના બહાર આવતા...

અમદાવાદ : રાજયભરમાં નવી શરતની જમીનને સીધી બિનખેતી કરાવી શકાશે, તેવો મહત્વનો નિર્ણય રાજયના મહેસુલ વિભાગે કર્યો છે. નવી શરતની...

ટ્રાફિક સમસ્યા-દબાણને ધ્યાનમાં લઈને નિર્ણય લેવાયો (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : સરકારની ગ્રાન્ટથી તૈયાર અને કાર્યરત કરવામાં આવેલ જનમાર્ગ પ્રોજેકટ લગભગ...

પોલીસે બળજબરીપૂર્વક દરવાજા ખોલાવી પરીવારજનોને આશ્રમમાં પ્રવેશ અપાવ્યો : સગીર વયનાં બાળક અને બાળકીનો કબજા માતા-પિતાને સોંપ્યો અમદાવાદ : અમદાવાદ...

સામુહિક આરોગ્ય કેન્દ્ર વિરમગામ ખાતે આયોજીત  કેમ્પમાં ૪૫૦થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો ભારત સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, અમદાવાદ જીલ્લા...

ગુજરાત યુનિવર્સિટીથી વિદેશી વિદ્યાર્થીઓ દૂર રહ્યા અમદાવાદ,  ગુજરાત યુનિવર્સિટીથી માત્ર વિદેશી વિદ્યાર્થીઓ જ દૂર રહ્યા નથી. પ્રોફેશનલ કોર્સમાં મોટી સંખ્યામાં...

આ પ્રાગટ્ય મહોત્સવમાં ખડાયતા વૈષ્ણવ વણિકો પૈકી અંદાજે ૯૦૦૦ જ્ઞાતિબંધુઓ ઉપસ્થિત રહેશે શ્રી કોટયર્ક પ્રભુની ૭૦૦૦ દિવાની ભવ્ય મહાઆરતીનું આયોજન...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : જુહાપુરામાં રહેતી સગીર બાળકીનાં ફોન પર ગંદા મેસેજ આવતાં તેણે માતાને ફરીયાદ કરી હતી. આ અંગે...

દૈનિક પ૦ હજાર લીટર ટ્રીટેડ વોટરથી તળાવ ભરાય છે (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : શહેરના તળાવોને વરસાદી પાણીથી ભરવા માટે કેન્ટ્રીયગૃહ...

એજન્ટ મારફતે માલ વેચ્યા બાદ ઉધરાણી સમયે મંદીનું બહાનુ બતાવતા હતા કાગડાપીઠ પોલીસે તપાસ શરૂ કરી અમદાવાદ : શહેરના કાપડ...

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર-પશ્ચિમ ઝોન દ્વારા ગુરૂવારે સિંધુભવન ચાર રસ્તાથી પકવાન ચાર રસ્તા સુધીના દબાણો હટાવવાની કામગીરી શરૂ...

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં હત્યા અને હુમલાના બનાવો વધી રહયા છે ખાસ કરીને છેલ્લા કેટલાક સમયથી પારિવારિક ઝઘડાઓમાં આવી...

સ્કૂલ સંચાલકો-નિરીક્ષકો સામે ડીઇઓ દ્વારા હવે આકરા શિક્ષાત્મક પગલાં લેવાય તેવી વકી અમદાવાદ,  શહેરની પાલડી વિસ્તારમાં આવેલી અંકુર સ્કૂલમાં પકડાયેલા...

૮મા અમદાવાદ નેશનલ બુક ફેરનો શુભારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી દાણાપીઠ ખાતે તૈયાર થનાર મલ્ટીલેવલ કારપાર્કીંગ, ફાયરસ્ટેશન-સ્ટાફ કવાર્ટસનું ડિજિટલી ખાતમુહૂર્ત -પાંચ મેડિકલ...

અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના ૨૩ નવેમ્બર ૧૯૪૯ના રોજ થઈ હતી. ગુજરાત યુનિવર્સિટીની સ્થાપનામાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનો સિંહફાળો...

અમદાવાદ, શ્રી મેલડી માતા મંદિર સારંગપુર દોલતખાના ખાતે  અન્નકુટ યોજાયો હતો. ભુવાજી શ્રી કનુભાઈ તથા નારણભાઈ ભુવાજી(વેજલપુર)દ્ધારા યોજવામ આવ્યો. જેમા...

ચેકપોસ્ટ નાબુદીના ઐતિહાસિક નિર્ણયથી વેપાર-ઉધોગોમાં Ease of Doing Business ઉત્તેજન મળશે. વાહન વ્યવહારની ઝડપ વધશે. ઇંધણ અને સમયનો બગાડમાં ઘટાડો...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.