Western Times News

Gujarati News

Ahmedabad

ગાંધીનગર : શહેરમાં ટ્રાફિક નિયમનું પાલન કરવા માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, ત્યારે નિયમોની ઉપરવટ જઇને વાહન હંકારતા વાહનચાલકોને...

ફાયરબ્રિગેડના જવાનોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બંને મજદૂરોને બહાર કાઢયા પરંતુ બચાવવામાં નિષ્ફળતા અમદાવાદ,  સરખેજ વિશાલા સર્કલ પાસે આજે વોટર લાઇન...

અમદાવાદ : અમદાવાદ-બોટાદ મીટરગેજ લાઇનને બ્રોડગેજ માં ફેરવવાની કામગીરી રેલવે સત્તાવાળા ઓ દ્વારા હાથ ધરાઇ છે. આ કામગીરી રેલ વિકાસ...

લાંભા  જીવનધારા વૃદ્ધાશ્રમ ખાતે જરૂરિયાતમંદ પરિવારોને સાધર્મિક ભક્તિ કીટ અર્પણ કરવામાં આવી. જેમાં ૯૦૦ પરિવારોને ૧૮૦૦ રૂપિયાનું અનાજ દરેક બહેનોને...

આયુધનો ઉદ્દેશ વ્યક્તિગત અને આધ્યાત્મિક પાસાંની વૃદ્ધિ થકી યુવા પેઢીને સક્ષમ બનાવવાનો છે અમદાવાદ, 18 ઓક્ટોબર, 2019: માતા અમૃતાનંદમાયી મઠની...

મ્યુનિ.કમીશ્નર અને શાસકોના અહંમને પોષવા માટે રોજના રૂ.ર૦ લાખના પીવાલાયક પાણીનો થઈ રહેલો બગાડ (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ  : અમદાવાદ મ્યુનિસિપલ...

ગુજરાત એટીએસ અને સુરત ક્રાઈમ બ્રાંચની મહત્ત્વપૂર્ણ કામગીરીઃ યુપીના ઉચ્ચ પોલીસ અધિકારીઓ આજે ગુજરાત આવશેઃ પકડાયેલાં આરોપીઓની અજ્ઞાતસ્થળે પૂછપરછ  ...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : નાગરીકોની સવલત માટે કાર્ય કરતાં ટ્રાફિકની ટ્રોઈંગ ક્રેનના કર્મચારીઓ અંદરોઅંદર બાખડી પડ્યા હતા. જેમાં ડ્રાઈવરેે અન્ય...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : બેક તથા આંગડીયા પેઢી જેવી જગ્યાએ રેકી કર્યા બાદ મોટી રકમ મેળવીને જતાં વ્યક્તિઓનો પીછો કરીને...

અમદાવાદ : દિવાળી વેકેશન તા.૨૪ ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યું છે ત્યારે કાંકરિયા લેકફ્રન્ટ ખાતે બાળકોને પ્રિય એવી મીની ટ્રેન, એમ્યુઝમેન્ટ...

અમદાવાદ : જીટીયુએ પરીક્ષાની તારીખોમાં ફેરફાર કર્યો છે. દીવાળી વેકેશનમાં યોજાનારી પરીક્ષાઓ પાછળ ઠેલવાનો મહત્વનો નિર્ણય જીટીયુ સત્તાધીશો દ્વારા લેવામાં...

અમદાવાદ : ગુજરાત રાજયની પેટા ચૂંટણી પહેલાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજથી ત્રણ દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે. મહારાષ્ટ્રમાં ચૂંટણી...

અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં ટુવ્હીલરની ચોરીઓ કરતી ટોળકીના ત્રણ ઈસમોને પકડી લઈ તેઓ પાસેથી ચોરીના ૨૭ જેટલા ટુ વ્હીલર કબ્જે...

મેમ્કો ચાર રસ્તા ટોરેન્ટ પાવર સ્ટેશનના ગેટ નજીક રાત્રિના સમયે બનેલી ઘટના અમદાવાદ : અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમન માટે પોલીસ...

અમદાવાદ : બચત કરેલી રકમોની સલામતી તથા વ્યાજની રકમની આવક થાય તે આશયથી વરિષ્ઠ નાગરિકો, સરકારમાંથી નિવૃત્ત થનારા પેન્શનરો બેન્કોમાં...

સૌથી વધુ રાજકોટ સિવિલમાંઃ અમદાવાદમાં કુલ પ૦૯ કેસ અમદાવાદ : સમગ્ર ગુજરાતમાં રોગચાળો હોવાનું જાણવા મળે છે. તેમાં પણ સૌરાષ્ટ્ર,માં...

નવરાત્રી દરમિયાન નાનીનાં ઘરે ગયેલી બાળકીનો નંબર મેળવી તેને વાત કરવા દબાણ કરતો હોવાનો આક્ષેપ અમદાવાદ : શહેરમાં મહિલાઓ તથા...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.