અમદાવાદ શહેરમાં કોરોનાના વધેલા વ્યાપ અને ફ્રન્ટલાઈન warriors પણ કોરોના ની ઝપટમાં આવતા મેડીકલ સેવા ખોરવાઈ ગઈ છે શહેરના...
Ahmedabad
અમદાવાદ શહેરમાં કોરોનાના પંજામાં કોંગ્રેસ ના વધુ એક કોર્પોરેટર આવી ગયા છે. જેમને સારવાર માટે એસ.વી.પી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા...
અમદાવાદ શહેરમાં છેલ્લા દોઢ મહિનાથી કોરોના નો આતંક ચાલી રહ્યો છે. કેન્દ્ર સરકાર ના હુકમ બાદ 25 માર્ચથી શહેરમાં પણ...
અમદાવાદ જિલ્લાના બાવળામાં છેલ્લા ૩૦ દિવસથી અવિરત ચાલુ રહેલા શ્રી પ્રવીણભાઈ વાઘેલાના સેવાકીય ભોજન યજ્ઞની મુલાકાત અમદાવાદ સાંસદશ્રી ડો. કિરીટભાઈ...
અમદાવાદ ની ખાડિયા જમાલપુર વિધાનસભા ના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા કોરોના સામેનો જંગ જીત્યા છે. તેમના સતત બે રિપોર્ટ નેગેટિવ આવતા...
સમર્પણ ધ્યાન યોગ પરિવાર દ્વારા ગરીબો માટે ઘઉં અને ચોખાનો જથ્થો વિતરીત કરાયો વર્તમાન સમયમાં કોરોના મહામારીએ સમગ્ર વિશ્વ પર...
રોજ એક હજાર લોકોની જઠરાગ્નિ ઠારતા સેવાભાવી પ્રવીણભાઈ વાઘેલા આખા વિશ્વ પર કોરોના મહામારીનો ભરડો લેવાયો છે જેમાં ભારત દેશની...
વીડિયો કોલિંગથી માતા જોડે વાત કરવાથી રૂબરુ મળ્યાનો અહેસાસ થયો… અમ્મીને પણ સારું લાગ્યું.. … - રૂબીનાબેન કોરોના સંક્રમણે...
૩ શિફ્ટમાં ૨૨૫ કામદારોનુ કાબિલ-એ-તારીફ કથીર વ્યવસ્થાપન (વેસ્ટ મેનેજમેન્ટ) કોરોના સંક્રમણે વિશ્વ આખામાં ભરડો લીધો છે આ મહામારીને નાથવા રાજ્યનો...
અમદાવાદ, ગત દસ દિવસોથી ડેપ્યુટી કલેકટર કક્ષાના અધિકારી અડાલજ વિસ્તારમાં ખાનગી કારમાં પેટ્રોલિંગ માટે ફરી રહ્યા છે તેવી માહિતીમળતાં અડાલજ...
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કોંગ્રેસ પક્ષના કોર્પોરેટર અને પૂર્વ નેતા બદરુદ્દીનભાઈ શેખ નું 26 એપ્રિલ ને રવિવારે મોડી રાત્રે એસવીપી હોસ્પીટલ...
સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં ચંદનના વાઘાના શણગારનો પ્રાંરભ - લોકડાઉનના કારણે ભકતોએ કુમકુમ મંદિરની યુટયુબના માધ્યમથી દર્શન કર્યા. - લોકડાઉન છે...
અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતેની ડેઝીગ્નેટેડ કોવિડ19 હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ કોરોના સંક્રમિત દર્દીઓનાં કપડાં, બ્લેન્કેટ, ચાદરો, ટોવેલ તથા મેડિકલ-પેરામેડિકલ સ્ટાફના...
અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક હદે વધારો થઈ રહ્યો છે 25 એપ્રિલ રિપોર્ટ મુજબ શહેરમાં કોરોના દર્દીઓની સંખ્યા બે હજારની...
અમદાવાદ જિલ્લો સ્વચ્છતાના સથવારે કોરોનાને આપશે મ્હાત કોરોનાની મહામારીએ વિશ્વભરમાં તેનો કહેર વર્તાવ્યો છે. આ મહામારીમાંથી ઉગરવા માટે વિવિધ ઉપાયો...
ઝુક જાયે સર જહા ખુદા કા ઘર વહા- વહેલી સવારે 3:00 વાગે અને સાંજે ૬:00 વાગે અપાય છે ભોજન ઘર...
કોરોનાની મહામારીને નાથવો એક પડકાર જરૂર છે પરંતુ રાજ્ય પ્રશાસન કોઈપણ કચાસ રાખ્યા વિના કે પાછું પડ્યા વગર મક્કમ પણે...
નવી દિલ્હી, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને સિંગાપોરના પ્રધાનમંત્રી શ્રી લી હેઇન લૂંગ વચ્ચે 23 એપ્રિલ 2020ના રોજ ટેલીફોન પર...
કન્ટેનમેન્ટ ઝોન બહારની આઇ.ટી તેમજ આઇ.ટી.ઇ.એસ ઇન્ડસ્ટ્રીઝ પ૦ ટકા સ્ટાફ સાથે શરૂ કરવા મંજુરી અપાશે -: મુખ્યમંત્રીશ્રીના સચિવે આપી વિગતો...
(તસવીરો - જયેશ મોદી) અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશન ખાતે lockdown પૂર્ણ થયા બાદ લોકોની ભીડ ટિકિટ કાઉન્ટર ઉપર ન થાય...
અમદાવાદ, સમગ્ર ભારત તથા ગુજરાતમાં જ્યારે કોરોનાવાયરસ કોવીડ 19 ની ભયાવહ અસર જોવા મળે છે ત્યારે સ્વાભાવિક છે કે જેલમાં...
બીનજરૂરી સેનેટાઇઝ ની કામગીરી બંધ કરાવવા માંગણી અમદાવાદ : શહેરમાં કોરોના નો વ્યાપ સતત વધી રહ્યો છે તથા માત્ર...
અમદાવાદ, અમદાવાદ સહિત રાજ્યના સુરત તથા રાજકોટમાંથી પણ આજે સવારે છ વાગ્યાથી કરફ્યુ હટાવી લેવામાં આવ્યું છે. જો કે આશરે...
અમદાવાદ, વેજલપુર પોલીસ દ્વારા કોરોનાની મહામારી દરમિયાન કામ કરવા અને રહીશોની સેવામાં સતત ખડેપગે હાજર રહેવા માટે સ્થાનિકોએ આજે સવારે...
અમદાવાદ,અ અમદાવાદમહિલા પોલીસ સ્ટેશનના એસીપી મીની જોસેફનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહિલા ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા મહિલા એસીપીનો રિપોર્ટ...
