Western Times News

Gujarati News

સિવીલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓ માટે  યોગ અને પ્રાણાયામનો પ્રારંભ

કોરોનાની મહામારીને નાથવો એક પડકાર જરૂર છે પરંતુ રાજ્ય પ્રશાસન કોઈપણ કચાસ રાખ્યા વિના કે પાછું પડ્યા વગર મક્કમ પણે તેનો પડકાર કરી રહ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડેઝિગ્નેટેડ કોવિડ- ૧૯ જાહેર કરાયેલી ૧૨૦૦ બેડની હોસ્પિટલ માં હોસ્પિટલ તંત્ર દ્વારા કોરોના પોઝિટિવ દર્દીઓમાં રોગ પ્રતિકારક શક્તિ વધે તથા તેમનું માનસિક સંતુલન વધે તે માટે યોગ અને પ્રાણાયમ કરાવવાનો આજથી પ્રારંભ કરાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.