Western Times News

Gujarati News

Ahmedabad

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ :  જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવ્યા બાદ ગૃહમંત્રી અમિત શાહની ગુજરાતની આ પ્રથમ મુલાકાત ભાજપના સંગઠનમાં નવો જાશ...

કોન્સ્ટ્રેલની પત્નીએ નોધાવેલી ચોકાવનારી ફરીયાદ   અન્ય કિસ્સામા મહિલા બેંક કર્મચારીએ સાસરીયા વિરુદ્ધ નોધાવેલી ફરિયાદ અમદાવાદ : વર્તમાન સમયમાં સમાજમાં શિક્ષણ...

અમદાવાદ :   અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશનના હેલ્થ વિભાગ હસ્તકના મેલેરીયા વિભાગ દ્વારા મચ્છરજન્યો રોગો જેવા કે મેલેરીયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા વિગેરે કેસોને અટકાવવા,...

અમદાવાદ, યાત્રાધામ અંબાજીમાં આગામી તારીખ ૮ થી ૧૪ સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મહાકુંભ ભરાશે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રાએ...

અમદાવાદ, અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશનના હેલ્થ વિભાગ હસ્તકના મેલેરીયા વિભાગ દ્વારા મચ્છરજન્યો રોગો જેવા કે મેલેરીયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા વિગેરે કેસોને અટકાવવા, નિયંત્રણ...

મીલીયન ટ્રીઝ પ્રોજેક્ટ : સાયન્સ સીટી વિસ્તારમાં ગૃહમંત્રી ૧૦૮ રોપા લગાવી  ઓક્સિજન પાર્કનું ખાતમુર્હૂત કરશે   અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ...

પિરાણા ડમ્પીંગ  સ્ટેશન સંદર્ભે  ધી નેશનલ ટ્રીબ્યુનલે મ્યુનિસિપલ કોર્પોરેશનને આદેશ આપતા ૧ વર્ષમાં જ ખાલી કરવા જણાવ્યુઃ ગુજરાત પોલ્યુશન બોર્ડ...

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદમાં મધ્યમ વર્ગ માટે મેટ્રો ટ્રેન સમી બીઆરટીએસ બસના કોરીડોરમાં આજે સવારે વધુ એક અકસ્માતની ઘટના બની...

  આમદાની અઠ્ઠની ખર્ચા રૂપિયા તમામ બસોમાં જનમિત્ર કાર્ડ માટે પોલવોલીડેટેર મશીનો લગાવ્યા (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ શહેરની આગવી...

વ્યથિત બનેલા પરિવારજનોએ ફરિયાદ નોંધાવતા ચોંકી ઉઠેલા પોલીસ અધિકારીઓએ તપાસ શરૂ કરી (પ્રતિનિધિ) અમદાવાદ : શહેરમાં અવારનવાર બાળકો ગુમ થવાની...

(પ્રતિનિધિ) અમદાવાદ : હાલમાં શ્રાવણ મહિનો ચાલે છે ત્યારે શહેરભરમાં જુગારધામો ચાલી રહયા છે કેટલાંક સ્થળોએ પોલીસની રહેમ નજર હેઠળ...

કૃષ્ણનગરમાં બનેલો ચોંકાવનારો બનાવ : યુવાનની હાલત ગંભીર   (પ્રતિનિધિ) અમદાવાદ : શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ એ હદે કથળી...

  અમદાવાદઃ અમદાવાદમાં ફરી એક વખત દારૂ અને જુગારના વ્યવસાય માટે ગેંગવોરનો જીવતો જાગતો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના નારોલ...

અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નાં પટાંગણમાં આવેલ શ્રી મહાબળેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રી સત્યનારાયણ ભગવાનની કથા નું આયોજન કરેલ હતું....

અમદાવાદ, રાજયભરમાં વરસાદ બાદ મચ્છરજન્ય રોગો તેમજ પાણીજન્ય રોગોના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રોગચાળાને કાબુમાં રાખવા માટે સરકાર...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.