Western Times News

Gujarati News

Ahmedabad

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશન દ્વારા આશ્રમ રોડ ખાતે ઈન્કમટેક્ષ જંક્શન ઉપર નવા બનાવવામાં આવેલ ફ્લાયઓવર બ્રિજ અને પશ્ચિમ ઝોન નારણપુરા...

અમદાવાદ : અમદાવાદ શહેરમાં ગત કેટલાક બનાવોમાં પોલીસ સ્ટેશનમાંથી આરોપીઓ ભાગી જવાની ઘટના બની હતી જાકે ગઈકાલે મેટ્રો કોર્ટમાંથી એક...

મંદિરના પરિસરમાં પ્રથમ વખત ૧૬ ગજરાજાનું મહંત દિલીપદાસજીએ પૂજન-અર્ચન કરી આરતી ઉતારી : મંદિરમાં સવારથી જ ભજનો-રાસગરબાની જમાવટ કરતા ભક્તોઃમંગળા આરતી...

અમદાવાદ : મેઘાણીનગરમાં રહેતા ટ્રાફીકમાં ફરજ બજાવતાં હેડ કોન્સ્ટેબલ પોતાને ત્યા આવતાં ગેસ ડિલીવરી બોયના મિત્રને રૂપિયા ઉછીના આપ્યા બાદ...

ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગને સૌથી વધુ સાત મેમો મળ્યાઃમેયરની ગાડીને ત્રણ ઈ-મેમો મળ્યા : ચૂંંટાયેલી પાંખની ગાડીઓને ૧૧ર અને અધિકારીઓની ગાડીને...

અમદાવાદ : અમદાવાદ શહેરમાં ભારતની બીજી સૌથી મોટી અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવતી ભગવાન જગન્નાથની ૧૪૨મી રથયાત્રા આગામી તા.૦૪.૦૭.૨૦૧૯ યોજાનાર છે....

અમદાવાદ : ઉછીના લીધેલા અડધા રુપિયા ચૂકાવ્યા બાદ બાકીના નાણા પરત નહી કરી શકતાં વ્યાજખોરે વ્યક્તિને ઢોર માર મારવાની ફરીયાદ...

અમદાવાદ : હજયાત્રાએ જતા હજયાત્રીઓ માટે સરકારની ગાઈડલાઈન મુજબ મેનીન્જાઈટીસ, ઓરલ પોલીયોની રસી તેમજ સિઝનલ ઈન્ફલુએન્ઝાની રસી લેવી પડે છે....

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : રથયાત્રામાં જાડાનાર સાધુસંતો તથા ભક્તો ઉપરાંત રથયાત્રાના દર્શનાર્થે આવતા દર્શનાર્થીઓ માટે સરસપુરમાં દર વર્ષે સુંદર ભોજન...

નિયમોનો ભંગ કરતા કોર્પોરેશનને નોટીસ પાઠવતા અધિકારીઓ દોડતા થયા (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : શહેરની ગટર વ્યવસ્થા માટે જમીનમાં ખાડો ખોદી...

ચોપડીઓ લેવાના બહાને મૌલાના પાસેથી રજા લઈ ત્રણેય વિદ્યાર્થીઓ ટ્રેનમાં બેસી મુંબઈ જતા રહયા હતા સઘન શોધખોળ વચ્ચે મુંબઈથી ત્રણેય...

રથયાત્રાનું હવાઈ નિરીક્ષણ કરવા આધુનિક ડ્રોનનો ઉપયોગ ઈઝરાયલ ટેકનોલોજીથી સજ્જ ડ્રોન સતત હવાઈ નિરીક્ષણ કરશે (પ્રતિનિધિ) અમદાવાદ : અષાઢી બીજના...

ધંધાની ભાગીદારી પુરી કરતાં વેપારીઓને આપવાનાં ચેક દ્વારા બ્લેકમેઈલીંગનો પ્રયાસઃ દાણીલીમડા પોલીસે શરૂ કરી તપાસ અમદાવાદ : દાણીલીમડા તથા માધવપુરામાં...

  બપોરે જગન્નાથ મંદિરમાં યોજાનારા ભંડારામાં સાધુ-સંતો જાડાશે (પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ : જગતનો નાથ જગન્નાથ શહેરની નગરચર્યાએ ગુરૂવારે નીકળનાર છે. જેની...

“સુડો મોનાસ” નામ ના જીવલેણ બેકટેરીયા હોવાની દહેશતઃ ઈ-કોલાઈ અને કોલીફોર્મ્સ બેકટેરીયાની હાજરીના કારણે પાણી પીવા માટે સબ-સ્ટાન્ડર્ડ હોવાથી રોગચાળો...

વર્લ્ડ પીસ રેલી ગાંધી આશ્રમથી આંબેડકર હાઉસ લંડન પહોંચીને  ૧૫મી ઓગસ્ટે ધ્વજવંદન કરશે મહાત્મા ગાંધીજીની ૧૫૦ મી જન્મજયંતિના વર્ષની ઉજવણીના...

શહેરના મ‌ણિનગર ખાતે આવેલી એલ.જી. હોસ્પિટલમાં મોડી રાતે એક સિક્યો‌િરટી ગાર્ડે દસમા ધોરણમાં ભણતા વિદ્યાર્થી પાસે દેશી દારૂની પોટલી મંગાવતાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.