Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

ગાંધીનગર, NDRF, GSDMA અને જિલ્લા વહીવટી તંત્ર ના સંયુક્ત ઉપક્રમે કોરોનાથી બચવા અંગેની લોકજાગૃતિ અર્થે રેલીનું આયોજન કરવામાં આવ્યું.  આજે...

મ્યુનિ.કોર્પાેરેશને નવ જંક્શન પર ફ્લાયઓવરની દિશા નક્કી કરવા ટ્રાફિક સરવે કરાયો (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, સ્માર્ટસીટી અમદાવાદમાં છેલ્લા એક દાયકા દરમ્યાન...

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, કોરોના વાયરસને નિયંત્રણમાં લેવા માટે સરકાર તરફથી ખાસ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેમાં કોઈપણ ધાર્મિક, રાજકીય...

ગાંધીનગર, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત દિપોત્સવી અંક ૨૦૭૬નું આજે વિમોચન કરતાં જણાવ્યું હતું કે, કોરોના મહામારીના સમયમાં શબ્દ અને સાહિત્યના...

પાલનપુર, પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મુકામે શારદીય નવરાત્રિની આનંદ, ઉલ્લાસ અને ભક્તિભર્યા માહોલમાં ભવ્ય ઉજવણી યોજાઇ હતી. જેમાં ૨.૫૦ લાખથી વધુ...

અમદાવાદ, અમદાવાદમાં દેશનું પ્રથમ સી પ્લેને રિવરફ્રન્ટ ખાતે ટ્રાયલ પૂર્ણ કરી હતી. ૫ ક્રુ મેમ્બર સાથે કેવડિયાથી અમદવાદ રિવરફ્રન્ટ આવી...

અરવલ્લી જીલ્લામાં ટેકાના ભાવે મગફળી વેચાણ કરવા માટે ૨૦૬૧૩ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું ટેકાના ભાવે ખરીદ કેન્દ્ર પર ખેડૂતો મગફળી...

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: જાયન્ટ્સ મોડાસા દ્વારા સરકારશ્રી ની યોજનાઓનો આપવામાં આવતૉ લાભ લાભાર્થીઓને પહોંચે તે હેતુસર *વંચિતોને વહારે* કાર્યક્રમ દ્વારા...

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, સિરામીક ઉદ્યોગો લો કોસ્ટ ઉત્પાદનથી વર્લ્ડ માર્કેટમાં કોમ્પીટ સ્પર્ધા કરીને વધુ એકસપોર્ટ દ્વારા આત્મનિર્ભર...

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પૂર્વ ધારાસભ્ય અને ગુજરાતી ફિલ્મ જગતના ખ્યાતનામ અભિનેતા નરેશ કનોડિયાના દુઃખદ અવસાન અંગે શોકની લાગણી વ્યક્ત...

નવી દિલ્હી: દેશભરમાં ફેલાયેલા કોરોના મહામારીના આર્થિક પ્રભાવનો સામનો કરવા માટે સરકાર પ્રોત્સાહન પેકેજ ૩.૦ લાવવાની તૈયારી કરી રહી છે....

જૂનાગઢ: જૂનાગઢમાં વિશ્વના સૌથી મોટા મંદિર રોપ-વેના ભાડાના કારણે વિવાદ અને વિરોધનો વંટોળ ઊભો થયો છે. જૂનાગઢના ધારાસભ્ય ભીખા ભાઈ...

અમદાવાદ: શહેરમાં ખૂબ ચર્ચાસ્પદ બનેલા રૂપિયા ૩૫ લાખના લાંચ પ્રકરણ મામલે ગુજરાત હાઈકોર્ટે (Gujarat Highcourt)  પીએસઆઈ શ્વેતા જાડેજાને (PSI Shweta...

વડોદરા: ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસના એક ડ્રાઇવરે ચાલુ ફરજ દરમિયાન નદીમાં કૂદી ગયાનો બનાવ સામે આવ્યો છે. ડ્રાઇવરે મુસાફરો ભરેલી...

અમદાવાદ: રાજ્યમાં આગામી સમયમાં શાળાઓ શરુ કરવા અંગે સરકાર ચર્ચા-વિચારણા કરી રહી છે. ત્યારે આ અંગેની ગાઈડલાઈન તૈયાર કરવા માટે...

અમદાવાદ, ગુજરાતી ફિલ્મના જાણીતા કલાકાર અને ભાજપના અગ્રણી નરેશ કનોડીયાને કોરોના થતાં છેલ્લા કેટલાંક દિવસથી  હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી....

સરદાર વલ્લભભાઈ પટેલે 562 રજવાડાઓનુ વિલીનીકરણ કર્યું હતું ઉત્તમ નિર્ણય શક્તિ અને મજબૂત મનોબળ ધરાવતા એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર...

અમદાવાદ: કોરોના મહામારીએ ઘણા ધંધાઓની હાલત કફોડી કરી નાખી છે. લૉકડાઉનના ચાર મહિના સુધી કારખાનાઓ બંધ રાખ્યા હોઈ હીરા ઉદ્યોગ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.