Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

ગાંધીનગર, રાજ્ય સરકારના ફિક્સ પગારદાર કર્મી માટે શનિવારે એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. રાજ્ય સરકારના ફિક્સ પગારદાર કર્મીઓની...

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગત રપ સપ્ટેમ્બરે ટાગોર હોલ ખાતે મળેલી માસિક સામાન્ય સભામાં રાજ્ય સરકારે કોરોના માટે...

અમદાવાદ, ઘટનાના ચાર વર્ષથી વધુ સમય પછી ગુજરાત હાઇકોર્ટે દેશવ્યાપી પ્રતિક્રિયા ધરાવતા ઉનામાં દલિતો પર થયેલા અત્યાચારના કેસમાં મુખ્ય આરોપીમાંથી...

ગાંધીનગર, આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સાથે મા અને મા વાત્સલ્ય કાર્ડ યોજનાના એકીકરણની જાહેરાત કરતાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી...

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી કાગ નો વાઘ બની રહી છે અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર એસપી સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં દેશી-વિદેશી દારૂની...

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દાહોદ જિલ્લાના ખેડૂતોને સંબોધન કરતા જણાવ્યું કે, ગુજરાત સામાર્થ્યવાન લોકોની ભૂમિ રહી છે અને ગુજરાતના અનેક...

વડા પ્રધાને જણાવ્યું કે આ પ્રોજેકટ ગીરનારમાં વધુ યાત્રાળુ અને પ્રવાસીઓને આકર્ષવામાં સહાયરૂપ બનશે અને નવી રોજગારીનું નિર્માણ થશે પ્રધાન...

સુરત: શહેરના સચિન જીઆઈડીસી વિસ્તારમાં રહેતા પરપ્રાંતિય પરિવારની ૧૫ વર્ષિય સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેણીની એકલતાનો લાભ લઇ દુષ્કર્મ ગુજારવામાં આવ્યું...

જૂનાગઢ: કેશોદની દીપાર્તી ફર્નિચર નજીક નોબલ હોસ્પિટલ રોડ પર મેટાડોરમાં નિન્દ્રાધીન યુવક પર ફાયરીંગ કરવાની ઘટનાએ સનસનાટી મચાવી દીધી હતી....

નવસારી: વિજલપોર ખાતે રહેતી અને નવસારી સિવિલ હોસ્પિટલમાં કોરોના વોરિયર્સ-નર્સ તરીકે ફરજ બજાવતી યુવતીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યા બાદ...

અમદાવાદ: અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં ફરિયાદીની દીકરી સાથે લગ્ન કરવાની માંગણી કરનાર બે ભાઈઓને ઠપકો આપતા તેની અદાવત રાખી બંન્ને...

અમદાવાદ: ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકાર નરેશ કનોડિયાના મોતના સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. જો કે નરેશ કનોડિયાના...

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચ શહેમાં આવેલા ગોલ્ડન પ્લાઝા શોપિંગ સેન્ટરની દિવાલ ધરાશાયી થતા દોડધામ મચી ગઈ હતી. દિવાલનો કાટમાળ...

વડોદરા:   રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી આવતીકાલ રવિવાર તા.૨૫ ઓકટોબર-૨૦૨૦ના રોજ મિશન ૨૦૨૬ હેઠળ સરદાર ધામ મધ્ય ગુજરાત પ્રોજેક્ટનો શુભારંભ કરાવશે....

પોરબંદર: પોરબંદરમાં મોડી રાતે થયેલા એક ગમખ્વાર અકસ્માતમાં પોરબંદરની કમલાબાગ પોલીસના બે પોલીસ કર્મીઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. પુરપાટે દોડી...

સ્વામિનારાયણ મંદિર ખાતે ઓનલાઇન નવરાત્રિ- ભકિતપર્વ અંતર્ગત સત્સંગનું આયોજન BAPS Swaminarayan temple, Navsari organised online satsang  નવસારી,  આજે નીતિમત્તા, પ્રામાણિકતા,...

અમદાવાદ - કોરોના મહામારીને કારણે સમગ્ર દુનિયાને અસર પહોંચી છે, ઘણાં લોકો બેરોજગાર બન્યા છે તો કેટલાક લોકો પોતાને વતન...

મુંબઇ, જ્યાં સુધી કોરોના મહામારીની દવા ન આવી જાય, ત્યાં સુધી બચાવ જ માત્ર એક સારવાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.