Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

સુરતમાં કોરોના કેસોને લઈને મનપા દ્વારા તેના એસઓપીનું પાલન નહીં કરનારાઓ સામે લાલ આંખ કરવામાં આવી સુરત, શહેરમાં વધી રહેલા...

ત્રણ સપ્ટેમ્બરથી પ્રવાસની શરૂઆત કરશે-ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ પ્રદેશની જવાબદારી સંભાળ્યા બાદથી જ ઝોનવાઈઝ ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે અંબાજી,...

કોરોના સંક્રમણને લઇને જમાલપુર માર્કેટ બંધ કરાયા બાદ શહેરમાં શાકભાજી લાવવું મુશ્કેલ બની રહ્યું છે અમદાવાદ, શહેરમાં છેલ્લા ૧૫ દિવસમાં...

અત્યાર સુધીમાં કુલ ૭૮૯૧૩ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા જ્યારે ૩૦૩૬ લોકોનાં કોરોનાથી મૃત્યુ થયા ગાંધીનગર, રાજ્યમાં ૨૪ કલાકમાં કોરોના...

સુરતમાં લગ્નના વરઘોડામાં આંખ ગુમાવી હતી-કોર્ટે લગ્નના બંને પક્ષકારો અને ફટાકડા ફોડનારાઓને ત્રણને આરોપી ઠેરવી વળતર ચૂકવવા માટે આદેશ આપ્યો...

ભારતીય જનતા પાર્ટીની હાર થઈ-ચેરમેનપદે કોંગ્રેસના રામસિંહ પરમાર, વાઈસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમાર ડિરેક્ટર તરીકે બિનહરીફ ચૂંટાયા અમદાવાદ, વિશ્વભરમાં જાણીતી બનેલી...

અમદાવાદના રાણીપ વિસ્તારની ઘટના-ફોન કરનારે આઈડિયાનું કાર્ડ ૩જીમાંથી ૪જી કરાવવાનું કહ્યું, SMSનો જવાબ આપવાનું કહી ફોન હેન્ગ કર્યો અમદાવાદ, ઠગાબાજોએ...

આરોપીઓ પાસેથી ગુનામાં વાપરેલા કેમેરા, પરણિતાની પાસે કરાવેલી એફીડેવીટ સહિતના દસ્તાવેજાે અંગે તપાસ અમદાવાદ, પુત્રવધુના હત્યાના પ્રયાસ અને માનસિક હેરાનગતિના...

અમદાવાદ,  બ્રિગેડિયર એસ.એન.તિવારીએ 1લી સપ્ટેમ્બર, 2020ના રોજ રાજકોટ ખાતે આવેલા NCC ગ્રૂપ હેડક્વાર્ટરના 27મા ગ્રૂપ કમાન્ડર તરીકે જવાબદારી ધારણ કરી છે. ગુજરાત મહાનિર્દેશકના નિયંત્રણ...

અમદાવાદ શહેરમાં પડી રહેલા વરસાદના કારણે મચ્છરોના ઉપદ્રવને રોકવા માટે કોર્પોરેશન દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. શહેરમાં ર૦૧૮ના વર્ષ...

અમદાવાદ શહેરના ચાંદખેડામાં ડિવાઇન સર્કલ પાસે વરસાદના કારણે પડી ગયેલા ખાડા તસવીરમાં દેખાઈ રહ્યા છે જેના કારણે વાહન ચાલકોને ભારે...

કોરોનાકાળમાં મનપાની લોનથી પણ  પૂરતો  ઓક્સિજન મળે  તેવી શક્યતા નહીંવત  (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, એક જમાનામાં એશિયાની શ્રેષ્ઠ પરિવહન સેવા તરીકે...

વાસણા બેરેજના કુલ ત્રણ દરવાજા ખુલ્લા રાખ્યા હતા ગાંધીનગર, રાજ્યમાં સાવર્ત્રિક વરસાદ નોંધાતા ધરોઈ ડેમની સપાટી વધતા સાબરમતી નદીમાં સાંજના...

(જીગ્નેશ પટેલ)માણાવદર, સેવા એ શીખવાડાતી નથી સેવાનો ભાવ અંતરમાંથી જાગે છે.અને કોઇ દુખિયાની મદદ કરવા દોડી જાય છે સતા નહિ...

ગાંધીનગર, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દેશ-દુનિયાના ઊદ્યોગકારો-રોકાણકારોને ગુજરાતમાં વ્યાપક રોકાણ માટે આહવાન કરતાં કહ્યું કે, આ સરકાર રોકાણકારોને માત્ર ઇન્વેસ્ટર્સ નહિ...

ખેડુતોના સર્વાંગી વિકાસ માટે ૭ પગલા ખેડુત કલ્યાણના સૂત્રને સાકાર કરવા સરકાર મક્કમતાથી આગળ વધી ગાંધીનગર, મહેસાણા જિલ્લાના કડી કોટન...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.