Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

શ્રી રામમંદિરના નિર્માણ માટે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથની  પરિસરની પવિત્ર માટી તેમજ હિરણ્ય-કપિલા- સરસ્વતી ત્રિવેણી સાગર સંગમનું જળ બન્ને ના...

નડિયાદ:યોગ કરીશું-કોરોનાને હરાવીશું" અભિયાનમાં જોડાવા માટે ખેડા જિલ્લાપ કલેકટરશ્રી આઇ.કે.પટેલએ નાગરિકોને અપીલ કરી હતી.  "યોગ કરીશું-કોરોનાને હરાવીશું" અભિયાનમાં જોડાવા માટે...

સાકરીયા: ભાજપ પ્રદેશ પ્રવક્તા શ્રી ભરત પંડયાએ આજરોજ  જણાવ્યું હતું કે ગાલવાન ઘાટીમાં જવાનો શાહિદ થતાજિલ્લાના તમામ કાર્યક્રમો, વીડિયો કોન્ફરન્સ...

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં વધતી જતી આત્મહત્યાઓની ઘટનાના પગલે શહેરના રિવરફ્રંટ સહિતના સ્થળો પર પોલીસનું પેટ્રોલીંગ સઘન બનાવવામાં આવ્યું છે...

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેર કોરોનાનું મુખ્ય હોટસ્પોટ બની ગયું છે સમગ્ર દેશમાં મુંબઈ પછી અમદાવાદ કોરોનાના કેસોની સંખ્યામાં બીજા નંબરે...

અમદાવાદ: શહેરના નવરંગપુરા વિસ્તારમાં ગઈકાલે આંગડીયા પેઢીના કર્મચારીને સરનામું પુછવાના બહાને એક્ટીવાની ડેકીમાંથી પાંચ લાખ ઉઠાવવાની ઘટનાની તપાસ ચાલુ છે...

શહેરમાંથી ચીની પ્રોડક્ટસનો બહિષ્કાર  ભારતીય કંપનીની પ્રોડક્ટસને  મહત્ત્વ અપાશે  દેશનું ૧૩ અબજ ડોલરનું વિદેશી હુંડીયામણ બચશે  જીસીસીઆઈની ટૂંકમાં બેઠક મળશે...

અમદાવાદ: બોપલ વિસ્તાર અમદાવાદ નજીક કોરોનાનું નવું હોટસ્પોટ બની રહ્યું છે. દસક્રોઈ તાલુકામાં નોંધાયેલા ૧૫૩ કેસોમાંથી અંદાજે ૪૫ ટકા જેટલા...

ગ્રામ સ્તરેકોરોના અને પૂર્વ ચોમાસું કામગીરી અંગે સીધી જાણકારી મેળવી અને માર્ગદર્શન આપ્યું. અત્યાર સુધીમાં પાંચ સત્રમાં જિલ્લાના ૨૧૯ સરપંચો...

રાજકોટ: રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં શ્રાવણ માસ દરમિયાન ૧૦૦ જેટલા મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે, પરંતુ આ વર્ષે સૌરાષ્ટ્રના...

અમદાવાદ: રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે વડાપ્રધાન મોદી સાથે વિડીયો કોન્ફરન્સથી થયેલી ચર્ચા બાદ જણાવ્યુ હતુ કે ગુજરાતમાં લોકડાઉન લંબાવવામાં...

વડોદરા:       કોરોના ઉપરાંત સંભવિત ચોમાસું આપદાઓ ને પહોંચી વળવાની બેવડી સુસજ્જતા હાલમાં જરૂરી બની છે. જેને અનુલક્ષીને કોવીડ-૧૯ મહામારી અને...

માહિતી બ્યૂરો, વલસાડઃ તા. ૧૭ઃ ૨૧ જુન વિશ્વ યોગ દિને સમગ્ર જિલ્લાના લોકો પરિવાર સાથે એટ હોમ સ્વબયં યોગમાં જોડાય...

જનપ્રતિનિધઓ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમ તોડ્‌યા ત્યારે તેમને દંડ કોણ કરશેઃ લોકોએ સવાલ ઉઠાવ્યા અમદાવાદ, કોરોના વાઇરસને લઇને લાંબા...

અમદાવાદ: મહામારી કોરોનાને પગલે શહેરમાં અષાઢી બીજી નિમિત્તે યોજાતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા અંગે હજુ પણ અસમંજસ ચાલી રહી છે, અત્યાર...

જો કે, ઉપપ્રમુખપદની ચૂંટણીને ટાળવા માટેના સક્રિય પ્રયાસઃ ઉમેદવારોએ જારદાર લોબિંગ જારી કરી દીધું અમદાવાદ,  ૧૧ જુલાઇએ યોજાનારી ગુજરાત ચેમ્બર...

બંને પાવર હાઉસમાં થઇને આશરે રોજનું ૧૭ થી ૨૦ મિલીયન યુનિટનું વીજ ઉત્પાદન થઇ રહ્યું હોવાનું જણાવતા  સરદાર સરોવર નર્મદા...

નિસ્વાર્થ સમાજસેવા ના ઉમદા કાર્ય થી માત્ર આણંદ શહેર જ નહીં પરંતુ સમગ્ર જિલ્લા માં.આગવું સ્થાન પ્રાપ્ત કરનાર ઉમ્મીદ ગ્રુપના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.