Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

પૂજ્ય શ્રી મોરારી બાપુની 851મી રામકથાનો 19 નવેમ્બરથી પ્રારંભ ગુજરાતના ઐતિહાસિક ગિરનાર પર્વત ઉપર તાજેતરમાં વર્ચ્યુઅલ રામકથા સફળતાપૂર્વક સમાપ્ત કર્યાં...

મહંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીનો ૧૦૦ મા વર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગે ઓનલાઈન બીજા દિવસે પણ ઉજવણી કરવામાં આવી. રંગબેરંગી રોશનીથી શણગારેલા...

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં આવેલા એચડીએફસી બેંકના એટીએમમાં રહેલા એસીમાં શોર્ટસર્કીટ બાદ બ્લાસ્ટ થતા આગ લાગતા ભારે અફડાતફડી...

ગાંધીનગર: રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી સાથે વડાપ્રધાન નરેદ્ર મોદીએ ૧૭ જેટલા પ્રોજકટનું લોકાર્પણ કરીને કેવડિયા પ્રવાસન ધામને ખુલ્લું મૂક્યું છે....

સામાન્ય રીતે ગુજરાતમાં દારુબંધીછે પરંતુ ગુજરાતમાં દારૂ મળવો અને પીવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. ત્યારે દારૂડિયા પતિઓ દારૂના નશામાં...

અમદાવાદ: શહેરના મહિલા પોલીસ સ્ટેશનમાં એક પરિણીતાએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. આ પરિણીતાએ આક્ષેપ કર્યો છે કે, તેના...

પંચમહાલ: નવરાત્રિમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે ગુજરાતના અનેક મંદિરો ભક્તો માટે બંધ કરાયા હતા. ભક્તોની એન્ટ્રી પર પ્રતિબંધ...

અહેવાલઃ ઘનશ્યામ પેડવા, માહિતી બ્યુરો, મોરબી મોરબી માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને હવે ગણતરીની કલાકો જ બાકી હોવાથી આ પેટા...

સામાન્ય રીતે ૧૦-૧૨ કલાક લેતી માર્ગ હજીરા-ઘોઘા મુસાફરી રો-પેક્સથી ૪ કલાકમાં પૂરી કરી શકાશે: કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા રો-પેક્સથી રોડ...

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ બુટલેગરો માટે સિલ્ક રૂટ તરીકે જાણીતો છે આ માર્ગે હવે ચાંદીનો ગેરકાયદેસર જથ્થો ઘુસાડવા ઉપયોગમાં લેવામાં...

ભિલોડા: સલામતી સવારી એસટી અમારી સુત્રમાં એસટીને સલામત તરીકે ચિતરવામાં આવી છે, પરંતુ ગુજરાત એસટીના કેટલાક ડ્રાઇવરો સરેઆમ લીરેલીરા ઉડાડી...

શરદપૂર્ણિમા મંદિરના મહંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીનો ૧૦૦ મા વર્ષમાં મંગલ પ્રવેશ થયો. - કુમકુમ મંદિર દ્રારા ઓનલાઈન ઉજવણી...

શરદ્પૂણિમાએ કુમકુમ મંદિરના મહંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીનો ૧૦૦ મા વર્ષમાં મંગલ પ્રવેશ થયો. - કુમકુમ મંદિર દ્રારા ઓનલાઈન ઉજવણી કરવામાં...

અમદાવાદ, રિક્ષામાં મુસાફરી કરતા મુસાફરો માટે ચેતવણીરૂપ કિસ્સો શહેરના નરોડા વિસ્તારમાં જોવા મળ્યો છે. રાજસ્થાનથી ભાઇની દીકરીના લગ્ન માટે ખર્ચ...

કેવડિયા કોલોની, પીએમ મોદીએ આજથી અમદાવાદ-કેવડિયા કોલોની વચ્ચે દેશની સૌ પહેલી સી-પ્લેન સેવાનો પ્રારંભ કરાવી દીધો છે. આમ તો, ગુજરાતમાં...

કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસે વડાપ્રધાને વિરોધીઓ ઉપર પસ્તાળ પાડી કેવડિયા, પાકિસ્તાનની સંસદમાં ઈમરાન ખાનના મંત્રીએ પુલવામામાં હુમલો કર્યો હોવાની વાત...

નવી દિલ્હી, દેશભરની સૈનિક સ્કૂલોમાં આગામી શૈક્ષણિક વર્ષ એટલે કે 2021-22થી અનામત લાગુ કરાશે.સંરક્ષણ સચિવ અજય કુમારે જાણકારી આપતા કહ્યુ...

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતનો બે દિવસીય પ્રવાસ પૂર્ણ કરી અમદાવાદ વિમાની મથકેથી નવી દિલ્હી જવા વિદાય લીધી ત્યારે રાજ્યપાલ શ્રી...

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, અંકલેશ્વર તરફ થી ભરૂચ આવી રહેલી એક ફોર વ્હીલર ગાડીમાં સવાર ને સમયે અચાનક ક્ષતિ સર્જાતા...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.