Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

રાજ્યના લાખો યુવાનો-વિદ્યાર્થીઓ-બાળકો-વાલીઓ માટે મુખ્યમંત્રીશ્રીનો મહત્વપૂર્ણ નિર્ણય આવકના દાખલની મુદત પણ ૧ વર્ષ વધારી આપવાનો નિર્ણય -૧૭ લાખથી વધુ લાભાર્થીઓને...

કેદીની પત્નીને ક્વોરન્ટાઈન કરવામાં આવી હોવાથી કોર્ટે બાળકોનું ધ્યાન રાખવા માટે જામીન મંજૂર કર્યાં હતાં અમદાવાદ,  આજની તારીખે કોવિડ ૧૯...

કોરોનાની કોઈ દવા નથી ત્યારે તુલસી જેવા આયુર્વેદિક ઉપચારોથી જ કોરોના સામે જંગ જીતી શકશેઃ સીએમ અમદાવાદ, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ...

સરકારની ગાઈડલાઈન અનુસાર, માત્ર ૨૦ વ્યક્તિઓને જ અગાઉથી નક્કી કર્યા મુજબ પ્રવેશ આપવામાં આવશે વડતાલ,  કોરોના મહામારીને કારણે કેન્દ્ર સરકારે...

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં તાર-ફેનસિંગ કામગીરી સામે સ્થાનિક આદિવાસીઓ ઉગ્ર વિરોધ કરી રહ્યા હતા રાજપીપળા,  સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં તાર-ફેનસિંગ...

પિરાણા અને રખિયાલ વિસ્તારમાં એક્યુઆઈનું પ્રમાણ ૧૨૫ અને ૮૯ રહ્યું જે સ્વાસ્થ્ય માટે હાનિકારક ગણાય અમદાવાદ,  બે મહિના કરતાં વધારે...

કમાન્ડ વિસ્તારના અંદાજે ૧૪ લાખ હેક્ટર કરતા વધુ વિસ્તારના ખેડૂતોને કેનાલો મારફતે પાણી પહોંચાડાશે અમદાવાદ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ...

તિરૂપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ, બાકરોલમાં તા:- ૦૫/0૬/૨૦૨૦ને શુક્રવારના ના રોજ એન.એસ.એસ અંતર્ગત ‘વિશ્વ પર્યાવરણ દિન’ નિમિતે...

પ્રતિનિધિ ધ્વારા, ભિલોડા, અરવલ્લી બાયડના બસ સ્ટેશનમાં એક ઉમરલાયક વૃધ્ધા સુઇ રહ્યા છે એવો એક ફોન રાત્રિના સમયે ૧૮૧ અભયમના કંટ્રોલ...

અમદાવાદ, જમાલપુરમાં આવેલા જગન્નાથ મંદિરથી ભગવાન જગદીશ, બહેન સુભદ્રા અને બલરામની પ્રતિમાને મામાના ઘરે સરસુપરમાં સ્થાપિત કરવામાં આવી છે. દર...

અમદાવાદ, અમદાવાદમાં શુક્રવારે સાંજે વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો. શહેરમાં અનેક વિસ્તારોમાં તોફાની પવન ફુકાવા લાગ્યો હતો. જેને કારણે...

અમદાવાદ,  છેલ્લા અઢી મહિનાથી ચાલતા લોકડાઉનને કારણે અમદાવાદ સહિત રાજ્યના ૧૦ લાખથી વધુ રીક્ષાચાલકો કફોડી હાલતમાં મૂકાયા છે. બીજી તરફ...

ચૂંટણીના દિવસે મતદાન મથકે સીધા પરત લવાશે ગાંધીનગર, ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્યો તૂટી રહ્યા છે. ત્યારે બાકી બચેલા કોંગ્રેસના...

મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજીનું રાજીનામુઃ નરહરી અમી માટે વિજયનો રસ્તો  સરળ - ભરતસિંહ માટે કપરા ચઢાણ, ત્રણ ધારાસભ્યોના રાજીનામાથી હાઈકમાન્ડ...

ટ્રસ્ટીઓ-ગાદીપતિએ ભૂદરના આરે પૂજાવિધિ કરીઃ મામેરામાં માત્ર બે લોકો જ આવશેઃ નેત્રોત્સવવિધિ ર૧મી જૂને યોજાશેઃ સૂર્યગ્રહણ હોવાથી વિધિ બપોરે ચાર...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ,  અમદાવાદ શહેરમાં લોકડાઉનની વચ્ચે અપાયેલી છૂટછાટ બાદ કોરોનાના કેસનો સતત વધારો થઈ રહ્યો છે. ચિંતાજનક બાબત એ...

વડોદરા,  શનિવાર તા.૫મી જૂન એ વિશ્વ પર્યાવરણ દિવસ છે.આજે પ્રકૃતિ અને પર્યાવરણના રક્ષણની વિશ્વના દેશોની સરકારો થી લઈને આમ આદમી...

ભરૂચ, ઝઘડીયા તાલુકાના સારસા ગામે એક મહિલાને પ્રસુતિ માટે દવાખાને લઈ જવાની હોઈ ૧૦૮ એમ્બ્યુલન્સને કોલ કરવામાં આવ્યોતા.૪ થીના મળશ્ખે...

કપડવંજ , કપડવંજ શહેર ની આર્થિક રીતે મજબૂત ગણાતી કપડવંજ કેળવણી મંડળ નામની શૈક્ષણિક સંસ્થા ધ્વારા તેની સ્વનિર્ભર સંસ્થાઓ ના...

ગૂંમડાના ઓપરેશન વગેરે મળી કુલ ૫૦ જેટલાં ઓપરેશન ગાય, ભેંસ જેવા મોટા પશુઓના લોકડાઉન દરમિયાન કરવામાં આવ્યા (માહિતી બ્યુરો, પાલનપુર) ...

ભરૂચ, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં આદિવાસી સમાજ ની જમીનો ઉપર વિવિધ સરકારી ભવન ઉભા કરવા મુદ્દે આંદોલન કરી રહેલા આદિવાસી...

આણંદ, કોરોના વાઇરસ અને સંક્રમણ વચ્ચે કેટલીક સારી સેવા ઓ ના કામો પણ થઈ રહ્યા છે. કોરોના સંકટ વચ્ચે ઘણીબધી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.