Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

વડોદરા:   રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી આવતીકાલ રવિવાર તા.૨૫ ઓકટોબર-૨૦૨૦ના રોજ મિશન ૨૦૨૬ હેઠળ સરદાર ધામ મધ્ય ગુજરાત પ્રોજેક્ટનો શુભારંભ કરાવશે....

પોરબંદર: પોરબંદરમાં મોડી રાતે થયેલા એક ગમખ્વાર અકસ્માતમાં પોરબંદરની કમલાબાગ પોલીસના બે પોલીસ કર્મીઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. પુરપાટે દોડી...

સ્વામિનારાયણ મંદિર ખાતે ઓનલાઇન નવરાત્રિ- ભકિતપર્વ અંતર્ગત સત્સંગનું આયોજન BAPS Swaminarayan temple, Navsari organised online satsang  નવસારી,  આજે નીતિમત્તા, પ્રામાણિકતા,...

અમદાવાદ - કોરોના મહામારીને કારણે સમગ્ર દુનિયાને અસર પહોંચી છે, ઘણાં લોકો બેરોજગાર બન્યા છે તો કેટલાક લોકો પોતાને વતન...

મુંબઇ, જ્યાં સુધી કોરોના મહામારીની દવા ન આવી જાય, ત્યાં સુધી બચાવ જ માત્ર એક સારવાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ...

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, વૈશ્વિક મહામારી કોરોનાના પગલે દુનિયાભરના દેશો આર્થિક મંદીનો સામનો કરી રહ્યા છે. ઓટો બજાર પણ તેમાંથી બાકાત...

(પ્રતિનિધિ)અમદાવાદ, શહેરમાં કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા માટે મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા ધનવંતરિ રથ યોજના, ડોક્ટર મિત્ર, સંજીવની તથા ૧૦૪ સેવા શરૂ કરવામાં...

(માહિતી બ્યુરો, પાલનપુર) પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મુકામે નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલના હસ્તે રૂ. ૧૫ કરોડના ખર્ચથી માર્ગ અને મકાન વિભાગ...

વિરપુર: મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકામાં વિના વરસાદે ભુવો પડવાનો સિલસિલો હજુ પણ યથાવત છે થોડા મહિનાઓ પહેલાં વિરપુરના વિરજી ઠાકોરના...

ભિલોડાના કૂંડોલ-પાલના ગ્રામજનો માટે ડિજિટલ ઇન્ડિયા બૂમરેંગ આવેદનપત્ર આપ્યું  કોરોના વાયરસનું  સંક્રમણ જ્યારથી શરૂ થયું છે ત્યારથી શાળા-કોલેજ સહીત શૈક્ષણિક...

દેશમાં પ્રથમ વખત હદયરોગના દર્દીઓ માટે I.C.C.U. ઓન વ્હીલ અને  ટેલી કાર્ડીયોલોજી સેવાનો કાર્યારંભ થશે : ટેલી કાર્ડીયોલોજી સેવાના કારણે...

રેલવે યાર્ડના ૫૦૦ થી વધુ કર્મીઓ સંશમની વટીના કારણે સુરક્ષિત રહ્યા : પવનકુમાર કોરોનાકાળમાં એલોપેથી સારવારની સાથે આયુર્વેદિક સારવાર પધ્ધતિ...

પ્રીઝન રેડિયો દ્વારા કેદીઓને દર ગુરૂવારે આરોગ્ય સંલગ્ન માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ કેદીઓના સુધારણા, પુનર્વસન અને...

"બિલ્ડીંગ ઇન્ફોરમેશન મોડલીંગ (BIM)"ટેકનોલોજીથી તૈયાર થયેલ આ હોસ્પિટલને  ઊર્જા સંરક્ષણમાં "ગ્રીહા (GRIHA)" દ્વારા ૩ સ્ટાર રેટીંગ મળ્યુ આવતી કાલે ૨૪મી...

માસ્ટર મોબાઇલ દુકાનમાથી બીલ વગરના ૬ આઈફોન ઝડપ્યા પ્રતિનિધિ દ્વારા ભિલોડા: મોડાસાનું મોબાઈલમાર્કેટ દેશ-વિદેશના બીલ વગરના કે ચોરીના મોબાઈલ માટે...

PFMS પોર્ટલથી ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં સહાયની રકમ સીધી જમા થતા ખેડૂતોમાં સંતોષની લાગણી અમદાવાદ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી ના...

જેતપુર: જેતપુર તાલુકાના સરદારપુરા ગામમાંથી ગઈકાલે રાત્રે એક આશાસ્પદ યુવકનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતા અનેક સવાલો સર્જાયા છે. જેતપુરના...

રાજકોટ: રાજકોટમાં રૂખડિયા ફાટક નજીક ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. શહેરના જંક્શન પ્લોટ વિસ્તારમાં રૂખડીયા કોલોનીમાં યુવાન ઇમરાન પઠાણે...

- દશેરા એટલે રાવણ દહનની સાથે આપણામાં રહેલા દોષોનું દહન કરવું જોઈએ. - દશેરાએ વાસના રુપી દોષને સળગાવાની જરુર છે....

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.