Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

૨૪૯૦ કિ.ગ્રામ સંશમની વટી-૧૪૪૦ કિ.ગ્રા. દશમૂલ કવાથ-૧૦ હજાર કિ.ગ્રામ. આયુષ-૬૪ કેપ્સ્યુલ દવાઓનો લાભ રાજ્યના લોકોને મળશે લાભ અત્યાર સુધીમાં ૧.૭૯...

શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર ના મહંત મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી તા. ૧ર, ૧૪, અને ૧૬...

        કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા માટે સમગ્ર દેશમાં ગત તા.૨૫ માર્ચથી સતત લોકડાઉન ચાલી રહ્યું છે. આવશ્યક...

ખેડબ્રહ્મા શહેરમાં આજ રોજ તમામ દુકાનો બંધ રાખીને નગરપાલિકા દ્વારા બજારને સેનેટાઈજ કરાયું હતું. વૈશ્વિક મહામારી કોરોનાવાયરસ ના સંક્રમણ ને...

મહિલાના પતિએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં નાંધાવેલી ફરિયાદ - સ્થાનિક કોર્પોરેટરે પણ પોલીસ કમિશ્નર અને સરકાર સમક્ષ લેખીત રજૂઆત કરી અમદાવાદ,...

વાલીયા તાલુકાને અડીને આવેલા ધારોલી, મીઠામોરા, માલજીપુરા,હરીપુરા ગામોની હદ સીલ થઈ.- વાલીયા તાલુકાના રૂપનગર ખાતેના રાજ્ય અનામત પોલીસ દળ ખાતે...

(વિરલ રાણા, ભરૂચ), કોરોના વાયરસ નું સંક્રમણ વધે નહીં તે માટે લોકડાઉન જાહેર થતા મજૂર અને ગરીબવર્ગ માટે ઘાતક સાબિત...

કોવિડ-૧૯ની સામે જંગ લડી રહેલા તબીબો સહિત પેરામેડિકલ સ્ટાફ દ્વારા મોડાસા કોવિડ-૧૯ હોસ્પિટલમાં અનોખો પ્રયાસ શરૂ કરી દેવામાં આવ્યો છે.સામાન્ય...

દાહોદમાં એક સાથે પાંચના કોરોના રિપોર્ટ પોઝેટિવ આવતા આરોગ્ય અધિકારીના હાથમાં રહેલો કોળિયા મોંઢે ના ગયો !-દાહોદ જિલ્લાના આરોગ્ય તંત્રના...

રોજના 700 લેખે અત્યાર સુધી 21000 ટેસ્ટ કરાયા... દર્દીને કોરોના પોઝીટીવ છે કે નેગેટીવ...? તે નક્કી કરતી બી.જે મેડીકલ કોલેજ...

યોગાનુયોગ માતૃ દિન પૂર્વે, માતાના જન્મદિને માતાના ખોળામાં પ્રિન્સે માથું મૂક્યું... વિમળા દેવી બોલ્યા, આવી ગયો બેટા...? અને પ્રિન્સ ચોધાર...

અત્યંત પ્રદુષિત પાણીનો નિકાલ થતા ખેડૂતોનો પાક નિષ્ફળ-ડોર ટુ ડોરના વાહનો રોકી રોષ ઠાલવી અધિકારીઓ અહી વાત વિતાવે : સ્થાનિક....

નિયત તારીખ મુજબ અનાજનો જથ્થો ન મેળવનાર કાર્ડધારકોએ તા. ૧૨ મી મે અથવા ત્યારબાદ વહેલી તકે અનાજનો જથ્થો મેળવી લેવાનો...

મધર્સ ડે ની સાંજે ગોત્રી કોવીડ હોસ્પિટલના બાળ સારવાર વિભાગમાં વ્યાપ્યો આનંદ: ગાંધીનગર, ગોત્રી ખાતેની વિશેષ કોવીડ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ...

ઘઉં ૧૨.૦૪ લાખ કવીન્ટલ- ચોખા ૧.૩૯ લાખ કવીન્ટલ – ખાંડ ૧.૧૯ લાખ કવીન્ટલ- દાળ સાથે ૪૩.૬૦ લાખ કવીન્ટલ અનાજ નિ:શૂલ્ક...

સસ્તા અનાજની દુકાનો મારફત પૂરતું Social Distancing જાળવીને રાજ્યના 61 લાખ કુટુંબો તથા અઢી કરોડની વસતીને 10 કિલો ઘઉં, 3...

અમદાવાદ શહેરમાં સતત વધી રહેલા કોરોના નાકહેર વચ્ચે કોંગ્રેસ પક્ષે વધુ એક આગેવાન નેતા ગુમાવે છે. બહેરામપુરા ના કોર્પોરેટર બદરુદ્દીન...

ગુજરાત સરકારના વિજ્ઞાન વિભાગના પેટા વિભાગ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ગાંધીનગર દ્વારા લોક વિજ્ઞાન કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે. જે...

(વિરલ રાણા, ભરૂચ), હાલમાં કોરોના વાયરસની મહામારી ફેલાયેલી હોય ત્યારે એક જિલ્લામાંથી બીજા જીલ્લામાં જવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા...

નેહા ગાવિતે કોરોના વોરિયર્સ ડોકટર,નર્સ સહિત સ્ટાફ ટીમ શામગહાનનો આભાર વ્યક્ત કર્યો... કોરોનામુક્ત થયેલ દર્દી સમાજમાં સામાન્ય માણસની જેમ જીવન...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.