આઠ લોકો ઘરે નહીં મળતા પોલીસ કેસ કરાયા સુરત, ગત રવિવારના રોજ તા. ૨૨ના સાંજે ૬ કલાકે મ્યુ. કમિશ્રનશ્રીની અધ્યક્ષતામાં...
Gujarat
સુરત, લોકડાઉનમાં જીવન-જરૂરીયાતની ચીજવસ્તુઓનો સપ્લાય ચાલુ રાખવાની સરકારી જાહેરાત હોવા છતાં પણ લોકો શાકભાજી, મેડીકલ સ્ટોર, કરિયાણાની દુકાનો ઉપર ખરીદી...
વિશ્વભરમાં હાહાકાર મચાવી રહેલા ખોફનાક, પ્રાણઘાતક કોરોના વાયરસે ભારતમાં પણ પગપેસારો કરી ચૂકયો છે. ત્યારે તેની અગમચેતીના પગલારૂપે મણિનગર શ્રી...
પોઇચાના શ્રી સ્વામીનારાયણ મંદિર-નિલકંઠધામના સ્વામીશ્રી ચૈતન્ય સ્વરૂપ દાસે તેમના સંદેશામાં જણાવ્યું છે કે, કોરોના વાયરસ ચેપી રોગ છે અને તેનો...
રાજપીપલા, નોવેલ કોરોના વાયરસ (COVID-19)થી ફેલાતા રોગને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ધ્વારા વૈશ્વિક મહામારી તરીકે જાહેર કરવામાં આવી છે, ત્યારે...
મેઘરજ નગરના લોકોએ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોએ વહેલી સવારથીજ ઘરની બહાર નીકળવાનુ ટાળ્યુ છે જેથી મેઘરજ બસસ્ટેન્ડ,ખેતીવાડી માર્કેટયાર્ડ,નગરના જાહેર...
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: દેશભરમાં કોરોનાના કહેર વચ્ચે દેશના ૭પ જીલ્લામાં ‘લોકડાઉન’ જાહેર કરવામાં આવ્યુ છે. ગુજરાતમાં પણ કોરોના ત્રીજા સ્ટેજમાં...
અમદાવાદ: નોવેલ કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખી અમદાવાદ જિલ્લામાં કલેક્ટરની અધ્યક્ષતામાં મોનીટરિંગ સેલ રચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોનાના સંક્રમણને અનુલક્ષીને...
નવી દિલ્હી: દેશભરમાં કોરોનાને લઈને લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે પરંતુ નાગરિકો તેનો કડકાઈપૂર્વક અમલ કરતા નથી તેમ વડાપ્રધાને...
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: કોરોના વાયરસ ત્રીજા તબક્કામાં પ્રવેશી ગયો છે ત્યારે તેની ઘાતકતામાં વધારો થઈ શકે તેમ છે ત્યારે હવે...
ગઈકાલે જનતા ફકર્યુ બાદ લોકો મોટી સંખ્યામાં ગરબા ગાતાં પોલીસે શરૂ કરેલી કાર્યવાહીઃ ર૦ની શોધખોળ ચાલુ (પ્રતિનિધિ) અમદાવાદ: એક તરફ...
અમદાવાદ: અમદાવાદ શહેરમાં લોકડાઉન કરવા છતાં સવારથી જ લોકો ઘરની બહાર નીકળી પડતાં સરકાર ચોંકી ઉઠી છે. અમદાવાદ ઉપરાંત રાજ્યના...
(પ્રતિનિધિ) અમદાવાદ, વિશ્વભરમાં કોરોનાની ગંભીર અસર જાવા મળી રહી છે સંખ્યાબંધ લોકો હોમાયા છે જયારે અસંખ્ય લોકો આ રોગચાળામાં સપડાયા...
અમદાવાદ: સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોનાના ૧૮ પોઝીટીવ કેસ સામે આવી ચૂક્યા છે, ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જનતા કરફયુની રાષ્ટ્રીય...
કુમકુમ મંદિર દ્રારા સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌ પ્રથમ કોરોના વાયરસ ઉપર બનાંવેલ ડોકયુમેન્ટરી નું આજના દિવસે સ્વામિનારાયણ મંદિર – કુમકુમ ના...
નવી દિલ્હી, કેબિનેટ સચિવ અને પ્રધાનમંત્રીના અગ્ર સચિવે તમામ રાજ્યોના મુખ્ય સચિવો સાથે ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કર્યું હતું. તમામ...
નોવેલ કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખી અમદાવાદ જિલ્લામાં કલેક્ટરની અધ્યક્ષતામાં મોનીટરિંગ સેલ રચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોનાના સંક્રમણને અનુલક્ષીને અમદાવાદ...
૨૨ માર્ચ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જનતા કર્ફ્યુ કોરોના સામે લડવા જે અભિયાન યોજાયેલ, જે અંતર્ગત આવશ્યક સેવાઓ માટે જે...
અંબાજી પંથકમાં વાતાવરણમાં આવેલા પલટા બાદ કમોસમી વરસાદ પડ્યો. બપોરે વાદળછાયું વાતાવરણ છવાયુ હતું. ત્યારે વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો...
અમદાવાદ : ચીનથી નીકળેલા કોરોના વાયરસે ધીમે ધીમે આખા વિશ્વને પોતાના ઝપટમાં લઈ લીધું છે. ત્યારે ભારતમાં પણ હવે ધીમે...
અમદાવાદ, ગુજરાતમાં કોરોના વાયરસના કેસ 18 નોંધાયા છે. રાજ્યમાં આજે નવા પાંચ કેસ પોઝિટીવ સામે આવ્યા છે. ગુજરાતમાંથી કોરોના વાયરસના ટેસ્ટિંગ...
(પ્રતિનિધિ) હળવદ, કોરોના વાઈરસ સામે લડત અર્થે પ્રધાન મંત્રીની જનતા કર્ફયુની અપીલના અનુસંધાન એ આજરોજ હળવદ શહેર તેમજ તાલુકાના રણમલપૂર,...
શાકભાજી કરિયાણા મેડિકલ સ્ટોર અનાજ માર્કેટ, ચાની કીટલી, પાનના ગલ્લાઓ સદંતર બંધ (પ્રતિનિધિ) સંજેલી, પ્રધાનમંત્રી મોદીના જનતા કર્ફ્યૂના આહવાનને પગલે...
મોડાસા શહેરમાં કેટલાક સ્થળોએ દૂધની અછત સર્જાઈઃતેલના પણ કાળા બજારઃ લેભાગુ વેપારીઓ સામે ભારે રોષ (પ્રતિનિધિ) મોડાસા, વિશ્વમાં ભારે કહેર...
નગરમાં નગર જનો એ સ્વયંભુ બંધ પાળ્યોઃ ગ્રામ્ય વિસ્તાર ના લોકો એ લગ્ન પ્રસંગ સમય કરતા વેહલો પતાવ્યો (પ્રતિનિધિ) દેવગઢબારીયા,...

