ગાંધીનગર: રાજ્યના નવા પોલીડ વડાની નિમણૂક માટે કવાયત શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ડીજીપીની નિમણૂક માટે નામોની યાદી...
Gujarat
અમદાવાદ: શહેરના પોશ ગણાતા એવા પ્રહલાદનગર વિસ્તારમાં એક વેપારીએ વ્યાજખોરના ત્રાસથી પોતાના ફ્લેટના ૧૨મા માળેથી કૂદીને આપઘાત કરી લેચા ચકચાર...
સ્પર્ધાત્મક પરીક્ષાઓ UPSC GPSC અને ગ્રેજ્યુએશન પછી અનેક વિકલ્પોને કારણે હવે વિદ્યાર્થીઓ આર્ટસ તરફ વળી રહ્યા છે અમદાવાદ, ગુજરાત યુનિવર્સિટી...
અમદાવાદ. શહેરના બોડકદેવ વિસ્તારમાં આવેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ઉત્તર પશ્ચિમ ઝોનની ઓફિસમાં માસ્ક વગર સિક્યુરિટી ગાર્ડ ફરજ બજાવતા નજરે પડતાં...
અમદાવાદ, વિશ્વભરમાં આતંક મચાવી રહેલા કોરોના વાયરસ સામે નાગરીકોમાં “હર્ડ ઈમ્યુનિટી” ડેવલપ થી હોવાના દાવા નિષ્ણાંતો દ્વારા કરવામાં આવી રહ્યા...
સ્થાનિક તરવૈયાઓની જહેમત બાદ બંન્નેના શબ મળી આવ્યા (જીજ્ઞેશ રાવલ દ્રારા) હળવદ: હળવદ વિસ્તારમા છેલ્લા એકાદ માસમા નર્મદા કેનાલ કે...
પ્રતિનિધિ દ્વારા, ભિલોડા: અરવલ્લી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિન-પ્રતિ-દિન વધી રહ્યું છે ત્યારે શુક્રવારના રોજ વધુ ૭ નવા પોઝીટીવ કેસ નોંધાતા...
બફર ઝોન વિસ્તારમાં ૫ ઓગસ્ટ સુધી લોકોની અવર-જવર પર પ. કિ.મી ત્રિજયામાં પ્રતિબંધ મોડાસા, - હાલમાં વિશ્વભરમાં કોરોના વાયરસ COVID-19...
કોરોના સંક્રમણ રોકવા માટે સરકાર દ્વારા અનલોક જાહેર કર્યું છે એમા ધંધા રોજગાર માં ધણી બધી છૂટછાટ આપવામાં આવી છે...
રોડ પર જ ગ્રેવલના ડગલા અને સાઇટો પર ખાડાના કારણે વાહન ચાલકોને હાડમારી. પ્રતિનિધિ સંજેલી: સંજેલી સુલિયાત નવાગામ સુધી રસ્તાની...
મુખ્યમંત્રીશ્રી દ્વારા કરવામાં આવેલી ‘પહેલી રાખી દેશ કી’ની અપીલના પગલે સ્વામી વિવેકાનંદ યુવા મંડળ દ્વારા રાખડીઓ એકઠી કરી જિલ્લા કલેક્ટરશ્રીને...
પ૦ ટકા ફાળો રાજ્ય સરકાર – પ૦ ટકા ફાળો કેન્દ્ર સરકારનો રહેશે નવસારી-વિજલપોરના નાગરિકોને ટ્રાફિક જામની સમસ્યાથી મુકિત મળશે મુખ્યમંત્રી...
પ્રતિનિધિ દ્વારા,ભિલોડા: અરવલ્લી જિલ્લામાં ચાલુ વર્ષે સૌથી વધુ મગફળીના પાકનું ૭૦ હજાર હેકટરમાં વાવેતર કરાયું છે.ત્યારે વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતાની...
હજારોની આવન જાવન પણ અડચણરૂપ આ વીજપોલ કોઈનેય દેખાતો નથી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલા જનતા સોસાયટી...
પ્રતિનિધિ દ્વારા, ભિલોડા: મોડાસા શહેરની યુવતીને શિક્ષિકા બહેનપણીએ તેમના સ્ટાફમાં નોકરી કરતા શિક્ષકના એક ઓળખીતા અમદાવાદ નરોડા રહેતા જીતેન્દ્ર ચંદુભાઈ પટેલ...
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: અંકલેશ્વર શહેર તેમજ તાલુકામાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા ૨૦૦ ને પાર કરી જવાની તૈયારીમાં છે.તેવામાં લોકોની...
આણંદ જિલ્લાના ઉમરેઠ ખાતે આવેલ શ્રી સંતરામ મંદિર સંચાલિત બી.ડી.પટેલ હોસ્પિટલમાં હાલની કોરોના મહામારીની વિકટ પરિસ્થિતિમાં 'વેન્ટીલેટર મશીન' નું લોકાર્પણ...
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ નજીક ટાટા કંપનીની ઈન્ડીકા ગાડી માં અચાનક બોનેટ માંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા...
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: રેન્જ પોલીસ મહાનીરક્ષક અભયસિંહ ચુડાસમા વડોદરા તથા પોલીસ આધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા ભરૂચ નાઓ ત૨ફ થી જીલ્લા...
આયુર્વેદિક દ્રવ્યોના ઉપયોગથી બનાવેલ ઉકાળો રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. (વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી નજીકના...
અમદાવાદ, નિરમા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પાસેથી પૂરેપૂરી ફી જમા કરાવી દેવા યુનિવર્સિટીના પહેલી જુલાઈના પરિપત્રને રદ કરવા હાઈકોર્ટના ચીફ જસ્ટિસને વિદ્યાર્થીઓએ...
જળચર જીવો રસ્તા ઉપર ફરતા જોવા મળ્યા. -આ કોર્ટ વહેલી સવારે ધસી પડ્યો હોત તો વોકિંગ કરી રહેલા લોકો ના...
શ્રી સોમનાથ ટ્રસ્ટના માન.અધ્યક્ષશ્રી કેશુભાઇ પટેલે જન્મદિને ગાંધીનગર ખાતે પોતાના નિવાસ સ્થાનેથી વીડીઓ કોલીંગ ના માધ્યમથી ઇ-મહાપૂજા,આયુષ્યમંત્ર જાપ,મહામ્રુત્યુંજય જાપ પૂજાનો...
અમદાવાદ: રાજયમાં પગાર સહિતના મુદ્દે સરકારી કર્મચારીઓ આંદોલનાત્મક કાર્યક્રમો જાહેર કરે છે આ પરિસ્થિતિમાં પોલીસતંત્રમાં ફરજ બજાવતા જવાનો માટે ગાઈડ...
જે શાળાઓમાં શિક્ષકોની ઘટ છે તેવી જીલ્લાની ૬૨ પ્રાથમિક શાળાઓમાં ૮૧ જેટલી વિદ્યા સાથી શિક્ષિકા બહેનોની કંપની દ્વારા નિમણુંક કરવામાં...

