Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

દાહોદ:દાહોદમાં ઝાલોદ રોડ સ્થિત ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે આગામી તા. ૧૮-૧૧-૧૯ના રોજ સવારે ૧૧ વાગ્યે ઔદ્યોગિક ભરતી મેળો અને સ્વરોજગાર...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : જુહાપુરામાં રહેતી સગીર બાળકીનાં ફોન પર ગંદા મેસેજ આવતાં તેણે માતાને ફરીયાદ કરી હતી. આ અંગે...

દૈનિક પ૦ હજાર લીટર ટ્રીટેડ વોટરથી તળાવ ભરાય છે (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : શહેરના તળાવોને વરસાદી પાણીથી ભરવા માટે કેન્ટ્રીયગૃહ...

એજન્ટ મારફતે માલ વેચ્યા બાદ ઉધરાણી સમયે મંદીનું બહાનુ બતાવતા હતા કાગડાપીઠ પોલીસે તપાસ શરૂ કરી અમદાવાદ : શહેરના કાપડ...

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર-પશ્ચિમ ઝોન દ્વારા ગુરૂવારે સિંધુભવન ચાર રસ્તાથી પકવાન ચાર રસ્તા સુધીના દબાણો હટાવવાની કામગીરી શરૂ...

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં હત્યા અને હુમલાના બનાવો વધી રહયા છે ખાસ કરીને છેલ્લા કેટલાક સમયથી પારિવારિક ઝઘડાઓમાં આવી...

આણંદ, શ્રી કૃષ્ણ હોસ્પિટલ, કરમસદમાં ભાનુભાઈ અને મધુબેન પટેલ કાર્ડિયાક સેન્ટરમાં ચાર મહિનાના બાળકના હૃદયની મુખ્ય ધમનીના મૂળમાં વિસંગતતા હોવાથી...

વરસાદથી ૮૫ લાખ હેક્ટરમાં જુદા જુદા પાકને નુકસાન રાજકોટ,  રાજકોટ જિલ્લાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગણી સાથે  કોંગ્રેસ (Congress Rajkot...

સ્કૂલ સંચાલકો-નિરીક્ષકો સામે ડીઇઓ દ્વારા હવે આકરા શિક્ષાત્મક પગલાં લેવાય તેવી વકી અમદાવાદ,  શહેરની પાલડી વિસ્તારમાં આવેલી અંકુર સ્કૂલમાં પકડાયેલા...

ભરૂચ :ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ રાજ્યપાલને ઉદ્દેશીને ભરૂચ કલેકટર કચેરીએ રેલી સ્વરૂપે સુત્રોચ્ચાર સાથે પહોંચી આવેદન પાઠવ્યું હતું.આવેદનમાં જન વેદના...

ભરૂચ : બુલેટ ટ્રેન હેઠળના રેલ્વે પ્રોજેક્ટમાં એલએન્ડટી કંપનીએ અંકલેશ્વર તાલુકાના સરફુદ્દીન ગામના સાત આદિવાસીઓના ઝુંપડા ઉપર બુલડોઝર ફેરવી દેતાં...

૮મા અમદાવાદ નેશનલ બુક ફેરનો શુભારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી દાણાપીઠ ખાતે તૈયાર થનાર મલ્ટીલેવલ કારપાર્કીંગ, ફાયરસ્ટેશન-સ્ટાફ કવાર્ટસનું ડિજિટલી ખાતમુહૂર્ત -પાંચ મેડિકલ...

વાંચન અભિયાનનો ગાંધીનગરથી પ્રારંભ કરાવતાં મુખ્યમંત્રી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારણા સાથે બાળકોની વાંચન શક્તિ ખિલવવા વાંચન...

અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના ૨૩ નવેમ્બર ૧૯૪૯ના રોજ થઈ હતી. ગુજરાત યુનિવર્સિટીની સ્થાપનામાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનો સિંહફાળો...

અમદાવાદ, શ્રી મેલડી માતા મંદિર સારંગપુર દોલતખાના ખાતે  અન્નકુટ યોજાયો હતો. ભુવાજી શ્રી કનુભાઈ તથા નારણભાઈ ભુવાજી(વેજલપુર)દ્ધારા યોજવામ આવ્યો. જેમા...

ગચ્છાધિપતિ શ્રીમદ દ્વિજય જયઘોષસૂરીશ્વજી મહારાજ 13 નવેમ્બર ને ગુરુવારે કાળધર્મ પામ્યા . ગચ્છાધિપતિ જયઘોષસૂરીશ્વજી તેમની અંતિમ યાત્રા માં લખો શ્રદ્ધાળુઓ...

ભરૂચ: આમોદ નગરમાં વારંવાર વીજ વાયર તૂટવાથી નગરજનોમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની સામે રોષ જોવા મળી રહે રહ્યો છે.આજ રોજ...

વડોદરા : હાલમાં સાત વર્ષની માયશા નઈમ મન્સૂરીને આજે બાળ દિવસની ભેટના રૂપમાં એક અજીબ કશ્મકશમાં થી મુક્તિ મળી છે. આજે...

ભિલોડા: અરવલ્લી જીલ્લા પંચાયતના સભાખંડમાં જીલ્લા વિકાસ અધિકારી ર્ડો.અનિલ ધામેલીયા અને જીલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પરમારની અધ્યક્ષતામાં યોજાયેલી સામાન્ય સભામાં ડેમાઈ...

મોડાસા : અરવલ્લી જિલ્લામાં આજરોજ જુદા-જુદા તાલુકાઓમાં સંગઠન સંરચના બેઠકો હાથ ધરાતાં મોડાસા તાલુકા ભાજપની સંગઠન સંરચના બેઠક સંરચના અધિકારી...

લુણાવાડા :   મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના લપાણીયા ગામે જિલ્લા કલેકટરશ્રી આર.બી.બારડ અને જીલ્લા વિકાસ અધિકારીશ્રી નેહા કુમારીના અધ્યક્ષ સ્થાને...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.